________________
નથી, પરંતુ આ જે કથન કરેલ છે, તે તેની અસ`ખ્યાત સંખ્યાને પુષ્ટ કરવા માટે જ કહેલ છે. ‘નાવ મસત્તમાલ’
રત્નપ્રભા પૃથ્વીના નારકોના કથન પ્રમાણે જ શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભા પૃથ્વીયામાં પણ જો પ્રત્યેક સમયમાં અસંખ્યાત અસંખ્યાત નારક જીવાને અહાર કહાડવામાં આવે તે તેવી રીતે બહાર કહાડતાં કહાડતાં ભલે અસંખ્યાત ઉત્સર્પિણીકાળ અને અસંખ્યાત અવસર્પિણી કાળ પણ સમાપ્ત થઈ જાય પર`તુ તે જીવા ત્યાંથી કયારેય પણ પૂરા બહાર કહાડી શકતા નથી.
હવે નારક જીવાના શરીરનાં પરિમાણ પ્રમાણનું પ્રતિપાદન કરવામાં આવે છે. ‘મીત્તે ળ' મતે !' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં વડ્ગાળ के महालिया सरीरोगाहणा पण्णत्ता' हे ભગવન્ નૈયિક જીવેાના શરીરાની અવગાહના કેટલી માટી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોવબા ! સુવિદ્યા સરીરોના વન્ત્રતા' હે ગૌતમ ! નૈયિક જીવાના શરીરે।ની અવગાહના એ પ્રકારની કહેલ છે. ‘ત' ના' તે એ પ્રકાશ આ પ્રમાણે છે, ‘મષારનિષ્ના ચકત્તરવેનિયા ચ' ભવધારણીય એક અને બીજી ઉત્તરવૈક્રિય અવગાહના છે. ‘તત્ત્વ નં ના લા મવધાનિજ્ઞા' તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે, તે ‘નન્મળ ગ’ગુજÇ અસંવૈજ્ઞમાન” જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હાય છે જોતેનું સત્તળવું ત્તિન્નિ ચ ચળીયો ઇષ્ટ અંનુારૂં' અને ઉત્કૃષ્ટથી તે સાત ધનુષ ત્રણ હાથ અને પૂરા છે આંગળ પ્રમાણની હાય છે. તત્ત્વ ળ ને તે ઉત્તરવેમ્નિયા' તેમાં જે ઉત્તર વૈક્રિયરૂપ શરીરાવગાહના છે, તે નર્ભેળ અંગુરુત સંલે માન'' જધન્યથી આંગળના સખ્યાતમાં ભાગ રૂપ છે. અને ‘જોતેનું' ઉત્કૃષ્ટથી ‘વન્મત્ત ધનૂરૂં અઢારૂનાઞો ચળીયો' તે પદર ધનુષ અઢી હાથ પ્રમાણની છે. ટ્રોદા ખીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં જે નારકેા છે, તેની ભવધારણીય શરીરાવગાહના જઘન્યથી તા આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પળસ ધનૂરૂં ગઢાફનાઓ ચળીત્રો' પદર ધનુષ અને અઢી હાથની છે. તથા જે ઉત્તર વૈક્રિય નામની શરીરાવગાહના છે, તે ‘નૈન' જઘન્યથી તા આંગળના સખ્યાતમાં ભાગ રૂપ છે, અને જોñળ' ઉત્કૃષ્ટથી ‘તીસ ધનૂર ના ચળી' એકત્રીસ ધનુષ અને એક હાથની છે. ‘તદચા’ ત્રીજી વાલુકા પ્રભા નામની જે પૃથ્વી છે, તેમાં નારકેાની ભવધારણીય શરીરાવગાહ ના જઘન્યથી તે આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક
જીવાભિગમસૂત્ર
SC