________________
રેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદાના દેવેની સ્થિતિ-આયુષ્યકાળ કેટલી કહેલ છે? એજ પ્રમાણે મધ્યમા પરિષદાના દેવેની સ્થિતિ કેટલી કહેલ છે? તથા બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કેટલી કહેલ છે? તથા આત્યંતર પરિષદાની દેવિની સ્થિતિ કેટલી કહેલ છે ? મયમા પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલી કહેલ છે? અને બાહ્ય પરિષદાની દેવિયની સ્થિતિ કેટલી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! મૂતાनंदस्स अभिंतरियाए परिसाए देवाणं देसूणं पलिओवमं ठिई पण्णत्ता' हे ગૌતમ! ભૂતાનંદની આત્યંતર પરિષદાન દેવેની સ્થિતિ કંઈક ઓછી એક પાપમની કહેવામાં આવેલ છે. “મિચાઈ રિસાઇ રેવાળ સાફ સદ્ધપરિગોવર્ષ કિ જારા... મધ્યમા પરિષદાના દેવાની સ્થિતિ કંઈક વધારે અપપમની કહેલ છે. “દિરિયા રિસા સેવા સદ્ધપરિયા પછાત્ત બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ભવસ્થિતિ અર્ધા પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે પ્રદિપંતરિયાત પરિક્ષા જેવીળું અદ્ધપરિગોમં દર્ફ go રા’ નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદાની દેવિયેની સ્થિતિ અર્ધા પલ્યોપમની કહેવામાં આવેલ છે. “મન્નિમિચાણ રિસાણ તેવીળે
કૂળ સ્ટિગોવમં હિ પumત્તા” મધ્યમાં પરિષદાની દેવિયેની સ્થિતિ કંઈક કમ અર્ધા પલ્યોપમની કહેલ છે. વિચાઈ રિસાઇ રેવી સારૂ ઘરમારિગોવનં કિ ઉનત્તા’ બાહ્ય પરિષદાની દેવિચાની સ્થિતિ કંઈક વધારે પત્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવી છે. “ગરવો અહિયાં હે ભગવન તેમની સમિતિઓના એ પ્રમાણેના નામે કેમ કહ્યા છે ? એ રીતના પ્રશ્નનો ઉત્તર જે રીતે ચમરના પ્રકરણમાં આપવામાં આવેલ છે, એજ પ્રમાણેને ઉત્તર અહિયાં પણ સમજી લેવો. “ વાળ વેળા હીનું મહાઘોરપગવાળ કાપવત્તવયા નિવારવા માળિયદવા” બાકીનું વેણદેવ વિગેરેથી આરંભીને મહાઘેષ સુધીના ભવનપતિયાનું કથન પ્રજ્ઞાપના સૂત્રના બીજ પદમાં કહેલ છે એજ પ્રમાણે એ પૂરે પૂરું કથન અહિયાં પણ કહી લેવું જોઈએ પરિષદના સંબંધમાં જુદા પણું આવે છે. તેને સૂત્રકાર घातक परिसाओ जहा धरणभूयाणंदाणं दाहिणिल्लाणं जहा धरणस्स उत्तरिल्लाणं ના મૂયાબંધ પરિમાણપિ ડિ વિ’ આ સૂત્ર પાઠથી કહેલ છે. દક્ષિણ સિકાના અસરકમારની પરિષદાઓ ધરણેન્દ્રની પરિષદાની સમાન છે. અને ઉત્તર દિશાના અસુરકુમારની પરિષદ ભૂતાનન્દની પરિષદની સરખી જ છે. વેણુ
જીવાભિગમસૂત્ર
૨૨૭