SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દેવથી લઈને મહાઘાષ સુધીના ભવનપતિ રાજાઓની પરિષદ ધરણેન્દ્ર અને ભૂતાનન્દની પરિષદ જેવી કહી છે તેજ પ્રકારની છે. વિશેષતા કેવળ એજ છે કે દક્ષિણ દિશાના ભવનપતિરાજની પરિષદાનું વર્ણન જે પ્રમાણે ધરણેન્દ્ર ભવન પતિરાજની પરિષદાનું વર્ણન કહેલ છે. તેજ પ્રમાણે સમજવું. અને ઉત્તર દિશાના ભવનપતિરાજની પરિષદાનુ વર્ણન ભવનપતિરાજ ભૂતાનન્દની પિરષદા ના વર્ણન પ્રમાણેજ છે. તે તે પરિષદાના દેવ દૈવિયેાના પરિમાણ અને સ્થિતિનુ વર્ણન દક્ષિણ દિશાના ધરણેન્દ્રની સભાના દેવ દેવચાના પરિમાણ પ્રમાણેજ છે. અને ઉત્તર દિશાના વેણુદેવથી લઈ મહાધેાષ સુધીના દેવ દેવચાનું પિરમાણુ ભૂતાનંદની સભાના દેવ દેવચેાના પરિમાણ પ્રમાણે છે. અસુરકુમારાદિ બધાજ ભવનપતિચેાના કેવળ ભવનેામાં ઈંદ્રોમાં અને પરિમાણના કથનમાં જુદા પણુ છે. તે આની સ ંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ સાત ગાથાઓથી સમજી લેવું. એ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલ છે આમાં દક્ષિણ અને ઉત્તર અને દિશામાં રહેવાવાળા ભવનવાસી દેવોના ભવનેાની સંખ્યા સમુરચય રૂપે મેળવીને કહેવામાં આવેલ છે. રસટ્ઠી ઇત્યાદિ ૧ અસુરકુમારોના ભવના ચેાસઠ લાખ છે. ૬૪૦૦૦૦૦ એજ પ્રમાણે નાગકુમારાના ૮૪૦૦૦૦૦ ચાર્યાશી લાખ છે. સુવર્ણ કુમારાના ૭૨૦૦૦૦૦ તેર લાખ વાયુકુમારોના ૯૬૦૦૦૦૦ ઈન્તુ લાખ ભવના છે. ા ગા. ૧ ।। ‘ફીનામા' ઇત્યાદિ ગા. ર્ દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્ક્રુ માર, સ્તનિતકુમાર અને અકુિમાર એ છએને એટલે કે દરેકને છેતેર લાખ ૭૬ તેર લાખ ભવના છે. માજ ભાવને લઇને ગાથાકારે કહ્યું છે 'दीव दीसा उदहीणं विज्जुकुमारिंदथणियमग्गीणं । ધ્રુવિનુચયાળ છાવરો સચસરમા' ! ગા. ર્ હવે દક્ષિણ અને ઉત્તર દિશાઓના ભવન વાસિયાના ભવનેાની સખ્યાનું જાદુ' જુદું વિવેચન કરવાની ઈચ્છાથી ગાથાકાર પહેલાં ભવનવાસિયાના ભવનાની સખ્યાનું કથન કરે છે. ‘ચોરીીલા' ઇત્યાદિ દક્ષિણ દિશાના અસુરકુમારાના ૩૪૦૦૦૦ ચાત્રીસ લાખ ભવના છે. એજ પ્રમાણેના નાગકુમારાના ૪૪૦૦૦૦૦ ચુંવાળીસ લાખ, સુવર્ણ કુમારાના ૩૮૦૦૦૦૦ આડત્રીસ લાખ અને વાયુકુમારના ૫૦૦૦૦૦ પચાસલાખ ભવના છે. બાકીના દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, અન્કુિમાર, અને સ્તનિતકુમાર એ છએને દરેકને ૪૦૦૦૦૦૦ ચાળીસ ૪૦૦૦૦૦૦ ચાળીસ લાખ ભવના છે.ગા. ૩ હવે ઉત્તર દિશામા આવેલ ભવનવાસિયાના ભવનાની સંખ્યાનું કથન કરવામાં આવે છે. ‘તૌયા' ઇત્યાદિ ગા. ૪ ઉત્તર દિશાના અસુરકુમા૨ાના ભવના ૩૦૦૦૦૦૦ ત્રીસ લાખ છે. એજ પ્રમાણે નાગકુમારાના ૪૦૦૦૦૦૦ ચાલીસ લાખ, સુવર્ણ કુમારોના ૩૪૦૦૦૦૦ ચેાત્રીસ લાખ અને વાયુકુમારોના ૪૬૦૦૦૦૦ છેતાલીસ લાખ ભવના છે. બાકીના જે દ્વીપકુમાર વિગેરે ખીજી ગાથામાં ખતાવવામાં આવ્યા છે, છએને જીવાભિગમસૂત્ર ૨૨૮
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy