________________
નૈરયિકોં કે પુદગલ પરિમાણ કા નિરુપણ
ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ “વીસે i મતે ! રચcqમા ગુઢવી ગેરવા ઈત્યાદિ ટીકાથ–શ્રીગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે “મીરે બંમરે રચqમાણ gaફી' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં બનેલા નરયિકે “રિસાં પણ રિનામું પ્રદુમામા વિરતિ’ કેવા પુદ્ગલ પરિણામને એટલે કે આહાર વિગેરે પુદગવિપાકને ભેગવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ! ગઈ કાલ ગમળા” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે અનિષ્ટ યાવત્ અકાંત, અપ્રિય, અમનેશ, અને અમનેમ પુદગલ પરિણામ રૂપ આહાર વિગેરેને અનુભવ કરે છે. અર્થાત્ ભગવે છે. “ga નાવ - સરમાણ આજ પ્રમાણે યાવત્ નારકજી “બીજી શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધ સપ્તમી તમસ્તમાં પૃથ્વી સુધી આહાર વિગેરે વિપાકને અનુભવ કરે છે. પૂર્વ નેચર' એજ પ્રમાણે વેદના ૧,લેશ્યા ૨, નામ ૩, ગાત્ર ૪, અરતિ ૫, ભય ૬, શક ૭, ભૂખ, તરસ ૯, વ્યાધિ ૧૦, ઉચ્છવાસ ૧૧, અનુતાપ ૧૨, ફોધ ૧૩, માન ૧૪, માયા ૧૫, લેભ ૧૬, આહાર ૧૭, ભય ૧૮, મૈથુન ૧૯, પરિગ્રહ ૨૦, સંજ્ઞા સંબંધી આ વેદના પરિણામથી લઈને પરિગ્રહ સંજ્ઞા પરિણામ સુધીના બાકીના ઓગણીસ દ્વારેના સંબંધમાં પણ સૂત્રનું કથન સમજી લેવું. જેમકે હે ભગવાન રત્નપ્રભ પૃથ્વીના નૈરયિકે કેવી વેદનાને અનુભવ કરે છે, હે ગૌતમ! તેઓ અનિષ્ટતર યાવતુ અમનેડતર વેદનાને અનુભવ કરે છે. એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં લેયા વિગેરેના સંબંધમાં પણ સૂત્રપાઠ પતે બનાવીને સમજી લે. અહિંયાં આ સંબંધમાં બે ગાથાઓ કહી છે. જે આ પ્રમાણે છે.
'पोगलपरिणामे वेयणा य लेस्साय नाम गोए य, अरइ भएय सोगे खुहापिवासा य वाही य ॥ १ ॥ उस्सासे अणुतावे, कोहे माणे य माय लोभेय,
चत्तारि य सण्णाओ, नेरइया णं तु परिणामे ॥ २ ॥
અહિંયાં આ પુદ્ગલ પરિણામ વિગેરે દ્વારેને અધિકૃત કરીને પરિગ્રહસંજ્ઞા પરિણામની વક્તવ્યતામાં છેલ્લું સૂત્ર સાતમી નરક પૃથ્વીમા છે તે પછી
જીવાભિગમસૂત્ર
૧૧૩