________________
‘ત્ત્વ વિ’ આ ગથા કહેવી જોઈએ.
હવે ચરમ સૂત્રમાં કહેલ સાતમી નરક પૃથ્વીના પ્રસંગથી આ સાતમી નરક પૃથ્વીમાં જવાવાળાના સબંધમાં કથન કરવામાં આવે છે.
‘દુદ્ઘ જિર' ઇત્યાદિ. ‘ઇસ્ત્ય' અહિયાં આ અધઃસપ્તમી પૃથ્વીમાં ત્તિ નયંત્તિ' આ મનુષ્યા જાય છે. કે જેએ ‘નવસમા’નર વૃષભ હાય છે. અર્થાત્ મનુષ્ચામાં વૃષભ સરખા હેાય છે. એટલે કે ભાગાદિકામાં અત્યંત આસક્ત હોય છે અથવા અત્યંત મેાટા મહિમાવાળા બળને ધારણ કરવા વાળા હાય છે. તેઓના નામે આ પ્રમાણે છે. ‘શૈલવા' વાસુદેવ ‘બચાવ’ તંદુલમત્સ્ય વિગેરે ‘મંકરિયા’ માંડલિક વસુ વિગેરે ‘રાયાન’ રાજા ચક્રવતી, સુભૂમ વિગેરે ‘ને મહામે જોવુંવી' તથા જે કાલ સૌકરિક વિગેરેની જેવા મહા મારભવાળા કુટુંમ્મી ગૃહસ્થજન આ બધા સાતમી પૃથ્વીમાં જાય છે, તથા એજ પ્રમાણે ખીજા પણ જે અત્યંતક્રૂર કમ કરવાવાળા મનુષ્યેા છે, તેઓ પણ ઘણા ભાગે સાતમી નરક-તમસ્તમા નામની પૃથ્વીમાં જાય છે.
હવે સૂત્રકાર નરકેામાં અને પ્રસંગવશાત્ તિયંગૂ વિગેરેમાં ઉત્તર વૈક્રિય ના અવસ્થાન કાળનું કથન કરે છે. મિત્ર મુહુર્તો નાણુ હો' નરકામાં નારક જીવની ઉત્તરવિકુČણાની સ્થિતિના કાળ ઉત્કૃષ્ટની ભિન્ન મુહૂત અર્થાત્ એક અંતમુહૂત ના છે. ‘તિયિ મનુલ્લેતુ જ્ઞા’િ તિર્યંચ અને મનુષ્યમાં વિક્રુવણાના સ્થિતિકાળ ચાર અંતર્મુહૂત ના છે. રેવેલુ ગઢમારો' દેવેમાં વિષુવણાના સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અર્ધા માસ સુધીના છે. ‘ક્રોસ વિરુઘ્નના મળિયા' આ પ્રમાણે મા ઉત્કૃષ્ટથી વિષુ ણાના સ્થિતિકાળ તીથ કરે કહેલ છે. હવે સૂત્રકાર નરકામાં આહાર વિગેરેના સ્વરૂપનું કથન કરે છે. ને પોણા બિટ્ટા નિયમ સોતેસિંહોરૂં માહારો' હે ગૌતમ ! નરકામાં જે પુદ્ગલા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અને અમનેાજ્ઞ તથા અમનેઇમ હોય છે. એવા પુદ્ગલેાજ નારક જીવાના આહાર માટે હાય છે. સંઠાળ તુ દળ નિયમા દુરંતુ નાચત્રં' નારક જીવાનું સ્થાન નિયમથી હુજ હાય છે.
આ હુંડ–મેડાળ સ`સ્થાન પણ નિયમતઃઅત્યંત જઘન્ય હાય છે અર્થાત્ નિકૃષ્ટ હાય છે. આ સસ્થાન ભવધારણીય શરીરને લઈને જ કહેલ છે. કેમકે ઉત્તર વૈક્રિયનુ` સસ્થાન હવે પછી કહેવામાં આવશે.
વિધ્રુણાના સ્વરૂપનું કથન ‘અનુમા વિકટવળા વહુ નેડ્થાળ ોટ્ સન્વેસિ. જેટલા નારક જીવા છે, તે પ્રધાને અશુભ વિષુવેંણા જ હાય છે. કયારેય પણ તેને શુભ વિષુવેણા હાતી નથી. જો કે આ નારકીયા એવા વિચારતા કરે છે. કે અમે શુભ વિષુવૈણા કરીએ પર`તુ તેવા પ્રકારના પ્રતિકૂળ ક્રના
જીવાભિગમસૂત્ર
૧૧૪