________________
સૌથી પહેલા આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૃથિવી કેટલી છે? એ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને “સાત પૃથિવિ છે એ પ્રમાણે કહ્યું. છે. કરીથી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે હે ભગવન્ આ રતનપ્રભા નામની પહેલી પૃથ્વી કે જે એક લાખ એંસી હજાર એજનના વિસ્તારવાળી છે. તેમાં કેટલાક જનના ઉપર નીચેને પ્રદેશ છેડીને નરકાવાસે આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું કે હે ગૌતમ ! એક હજાર એજન ઉપર અને એક હજાર યોજન નીચે પ્રદેશ છોડીને બાકીના એક લાખ અઠોતેર હજાર જનની ભૂમીમાં નરકાવાસે છે. ૨.
ગૌતમસ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછાતાં પ્રભુને કહ્યું કે હે ભગવદ્ નરકનું સંસ્થાન કેવું છે? આના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! નરકનું સંસ્થાન મૃદંગ વિગેરેના આકાર જેવું છે. એ જ પ્રમાણે નરકની વિશાળતા કેટલી છે ? એ સંબંધમાં પણ કથન કર્યું છે. તે પછી “વિજવંમર’ નારકેના વિષ્કભ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ શું છે? તે સંબંધમાં પણ કથન કર્યું છે. “વળો” નરકનું વર્ણ, ગંધ, અને સ્પર્શના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તે મારા વાળ હો જાચવા” નરક કેટલા મોટા છે ? એ સંબંધમાં દેવનું દષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું છે. “જીવાર ગુજાઝાર' જીવ પગલે નરકમાં જાય છે. ? “સાચા નિરા' આ નરક શાશ્વત છે.? “વવાનો એક સમયમાં કેટલા નારકીયે ત્યાં ઉત્પન્ન થાય છે? અને ત્યાંથી કેટલા નારકે બહાર નીકળે છે ? નરકાવાસ કેટલા ઉંચા છે ? નારકને સંહનન હોય છે? કે નથી હોતુ? તેઓના સંસ્થાને કયા કયા છે? તેઓના શરીરને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેવો હોય છે ? તેઓના શ્વાસોચ્છવાસ કેવા હોય છે? આ સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તે પછી આહાર, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપગ, સમુદ્દઘાત, ક્ષુધા, તૃષા, વિયુર્વણા, વેદના ભય, જમદગ્નિ પુત્ર રામ વિગેરે પાંચ પુરૂષે સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયા છે. એ સંબંધમાં કથન કરવામાં આવ્યું છે તે પછી વેદના પ્રકાર, સ્થિતિ. ઉદ્વર્તાના ત્યાના સ્પર્શનું કથન તથા પ્રથિવ્યાદિક પણાથી જીનું ઉત્પન્ન થવું આ તમામ વિષય આ ઉદેશામાં કહેવામાં આવેલ છે. જે સૂ. ૨૩ || જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત “જીવાભિગમસૂત્રની પ્રયદ્યોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને બીજે ઉદ્દેશ સમાપ્ત ૩-રા
જીવાભિગમસૂત્ર
૧૧૨.