________________
પૃથ્વીકાયિક વિગેરે પૃથ્વી વિગેરે પણાથી અને નૈરયિકપણાથી અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તેમ સમજવું આ સંબંધમાં શર્કરા પૃથ્વી વિગેરે છએ પૃથ્વીના આલાપ પોતે બનાવી સમજી લેવા. “વાં ત્તિવા ઘર” વિશેષતા કેવળ એટલી જ છે કે જ્યાં જેટલા નરકાવાસ છે, ત્યાં તે એટલાજ કહેવા જોઈએ,
“મીરે i મારે! રચcqમાd gઢવી' હે ભગવન આ રત્નપ્રભ પૃથ્વીમાં નિવપરિણામ” નરકાવાસના અંત સુધીના પ્રદેશોમાં અને ગુઢવી જાડા કાર વરસ મારૂચા” જે બાદર પૃથ્વીકાયિકા યાવત્ બાદર અ... કાયિક બાદર વનસ્પતિ કાયિક જીવે છે, તે શું મેતે ! કીયા” હે ભગવન તે પૃથ્વીકાયિક
જી “મ7 મતદાર' શું મહા કમતર વાળા એટલે કે અતિશય અસાતાવેદનીય કર્મના ઉદયવાળા છે? “માં સારવાર અત્યંત મહા આઅવવાળા છે ? કે જેઓએ પૂર્વ જન્મમાં પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવામાંજ પિતાનું સમગ્ર જીવન વિતાવેલું હોય છે. તથા ત્યાં પહોંચીને તે જીવે રાત દિવસ એ જ પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવાવાળા પરિણામે વાળા બની જાય છે. તેથી પ્રાણાતિપાત વિગેરે કરવાવાળાને આ ક્રિયાઓ કરવાના કારણે અત્યંત મહા અસાતા વેદનીય વિગેરે કમેને બંધ થઈને તેમાં સ્થિતિ અને અનુભાગ પ્રકૃષ્ટ રીતે પડી જાય છે. પાપ કરવાના કારણભૂત આરમ્ભ વિગેરે આ જીવેને પૂર્વભવમાં થયા છે. તેથી તેઓને મહાફિયાવાળા કહેવામાં આવે છે. તેથી આજ હેતુ હેતુમભાવ બતાવવા માટે શ્રીગૌતમ
સ્વામીએ પ્રભુને આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. કે જ્યારે તે પૃથ્વીકાયિક વિગેરે જી પૂર્વભવમાં એવા હતા અને વર્તમાનમાં પણ તેઓ આ જ પ્રમાણેના જીવનથી જીવે છે. તે શું તેઓ એ નરકમાં મહાદનતર ક્ષેત્રના સ્વભાવથી થવા વાળી વેદનાને ભેગવવા વાળા બને છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “હતાં જોયા!” હા ગૌતમ! “મીરે ગં અંતે ! રામાઘ પુત્રવી” આ રત્નપ્રભામાં જે “નિરાપરિણામસેતુ” નરકાવાસ સુધીના પ્રદેશમાં પૃથ્વીકાયિક વિગેરે જીવે છે, તેઓ “” જેવા કાર માં વેચાતરવા જેવ” એવા પ્રકારના છે, કે જે પ્રમાણે પ્રશ્ન સૂત્રમાં કહ્યા છે. અર્થાત્ મહાકર્મતર છે. કેમકે તેઓ પૂર્વમાં મહાક્રિયાવાળા હતા. મહા આસવવાળા હતા, અને ત્યાં પહોંચીને પણ તેઓ એવાજ છે. તેથી તેઓ વર્તમાનમાં ત્યાં મહાદના વાળાજ છે.
હવે સૂત્રકાર આ ત્રીજી પ્રતિપત્તિને આ બીજા ઉદ્દેશામાં જેટલા પદાર્થો અર્થાત જે જે વિષયે કહ્યા છે, તે બધાને સંગ્રહ કરીને બતાવવા વાળી આ ગથાઓ કહે છે. “પુરી ગોજારિતા' ઇત્યાદિ
જીવાભિગમસૂત્ર
૧૧૧