________________
વિજિરિયનમાળાનવા’ આમતેમ એ વિખરવામાં આવી હોય “રિમુકનમાળાનવા પિતપોતાના કામમાં ઉપકતા પુરૂષ દ્વારા ઉપયોગ કરાતે હોય “મંા વા મેં તારિકનમાાણવા એક વાસણ માંથી બીજા વાસણમાં લેવામાં આવતા હોય તે વખતે તેને ગંધ-વાસ સુગધ “ગોરા” ઘણી વધારે વિપુલ પ્રમાણમાં નીકળે છે તથા એ “મguળા’ મને નુકૂળ હોય છે. કેમકે એ ગંધ “ઘાળમાં Tળદગુરૂવા' ઘાણેન્દ્રિય અને મનને શાંતિ આપવાવાળી હોય છે. આ પ્રકારની આ સુગંધ “નવમો નમંતા કમિનિસfa અનુકૂળ પવનના વાવાથી બધી તરફથી ચારે દિશાઓમાં સારી રીતે ફેલાઈ જાય છે. “મવેચારે વિચારું છે હે ભગવન તે શું આ તૃણા અને મણિની સુગંધ આ કષ્ટપુટ વિગેરેની સુગંધ જેવી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોગમા! રૂ હે ગીતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે “સેણિ ण तणाणय मणीणय एत्तो इदुतराए चेव जाव मणामतराए चेव पण्णत्ते' मा અ ને ગંધ કષ્ટપુટ વિગેરે દ્રવ્યોના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનેzતર, મન આમતર, માનવામાં આવે છે. - હવે શ્રીગૌતમસ્વામી તૃણ અને મણિના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે. સેસિ મરે ! તળાજય મા રિલા રે ” હે ભગવન એ તૃણે અને મણિયને સ્પર્શ કે કહેલ છે? શું આ કહેવામાં આવનાર અજનક વિગેરે વસ્તુઓના સ્પર્શ જે હોય છે, એ એને સ્પર્શ હોય છે? એજ બતાવે છે. “જે કહાનામાં ગાળેફવા ફુવા” જે સ્પર્શ આજનક ચર્મમય વસ્ત્રને હોય છે. જે સ્પર્શ રૂ ને હોય છે. “રૂવા” જે સ્પર્શ બૂર નામની વનસ્પતિને હોય છે, “નવીરૂવા” જેને સ્પર્શ માખણને હોય છે. “સાદમત્સ્ટીરિલા' હંસ ગર્ભતુલિકાને જે સ્પર્શ હોય છે. “સિરીત કુમ બિચપતવા” શિરીષ પુષ્પ સમૂહને જે સ્પર્શ હોય છે. “વા મુદ્દે પત્તા કુ? જે સ્પર્શ નવા ઉત્પન્ન થયેલ કુમુદ પત્રોના સમૂહને હોય છે તે શું “મચારે સિયા” એજ રીતને સ્પર્શે એ તૃણ અને મણિીને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ફળ સદ્ હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે “સિ i તળાવ મળી રસ્તો રૂદતા રે વાર કારણ goળને એ તણો અને મણિને સ્પર્શ આ અછનક વિગેરે પદાર્થો ના સ્પર્શ કરતાં પણ વધારે ઠષ્ઠતર યાવત્ વધારે મનેમ કહેવામાં આવેલ છે.
આ તૃણે અને મણિના સ્પર્શનું વર્ણન કરીને હવે તેના શબ્દોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને
જીવાભિગમસૂત્ર
૨૬૦.