SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને શીતલ સ્વરૂપ બનેલ તે ગજરાજ પોતાના સ્થાન પર મસ્ત ચાલથી ચાલીને પહોંચી જાય છે. અને ત્યાં શાતા અને સુખમય બનીને બાકીના જીવનને સુખ પૂર્વક વિતાવે છે. “gવામેવ જયમા ! આ પ્રમાણે હે ગૌતમ! આ પણ અસત્ક૯૫ના સમજવી જોઈએ “ ક્ષણિufહંતો નહિંતો' શીત વેદના વાળા નરકમાંથી અને સાgિ' કેઈ નૈરયિક બહાર નીકળે હોય, અને બહાર નીકળીને તે “નારું મારું રૂ મજુસ્તજો વંતિ’ જે આ મનુષ્યલોકમાં શીતપ્રધાન સ્થાન છે, જેમકે ‘મિનિ વા હિંમjarળ વા’ હિમ હિમjજ “હિમા છાણના હિમપર પુનાળિવા’ હિમપટલ બરફને ગોળ હિમ પટલ પુંજ બરફના ગેળાને ઢગલો “ણિમાળવા, હિકડુંગળવા’ હિમ કંડ હિમકુંડ પુંજ “સીરાશિવા સીચjજ્ઞાન વા’ શીત અથવા શીતપંજ વિગેરે Rા સદનાડું પાણી એ બધા સ્થાનેને તે દેખે છે, “પાસિત્તા અને દેખીને ત્તા શોnrણ તેમાં અવગાહન કરે છે. અર્થાત્ ડૂબકી મારે છે. “શોmદિરા અવગાહન કરીને જે f સરળ રીય પિ વિજ્ઞા' તે તેના સંપર્કથી નરક જન્ય પિતાના શીતની નિવૃત્તિ કરી લે છે. “હું રિ વિષેન્ના? તરસ પણ શાંતિ કરી લે છે. “દૂર વિજ્ઞા ’ ભૂખને પણ શાંત કરી લે છે. “ના ઉપ પfam' શીત જન્ય જવરને પણ શાંત કરીલે છે. વાë પવિજ્ઞા” અને તેના શરીરમાં કીત વેદનીય નરકના સંપર્કથી જે શીત જન્ય દાહ થઈ રહેલ હોય તેની પણ નિવૃત્તિ કરી લે છે. આ પ્રમાણે શીતલતા વિગેરે દેને નાશ થવાથી અનાર સુખને પ્રાપ્ત કરેલ તે નારક જીવ થોડીવાર માટે ત્યાંજ ઉંધી પણ જાય અને પ્રચલા અર્થાત્ ચાલતા ચાલતા કે બેઠા બેઠા આવનારી ઊંઘ પણ લઈ લે છે. આ રીતે નરકમાં રહેલ જડતા દૂર થઈ જવાથી અંદરથી ઉષ્ણ રૂપ બનેલ આ નારકી ઉત્સાહ યુક્ત બનીને ધીરે ધીરે આનંદ મગ્ન થઈને ત્યાંથી ચાલતે થાય છે, અને આ પ્રમાણે તે સાતા અને સુખ પૂર્ણ પણ બની જાય છે, આ રીતે પ્રભુના કહેવાથી ગૌતમસ્વામીએ ફરીથી પ્રભુને પૂછયું કે તે શું? એવી શીત વેદના નરકમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે “રીચાજોણ નાણું ઘણુદમવાળા વિદતિ” શીત વેદનાવાળા નરકમાં નરયિકે આનાથી પણ અનિષ્ટતર, અકાન્તતર, અપ્રિયતર, અને અમને ગમતર, શીત વેદનાને ભોગવે છે. તેથી તેને અહિની શીતળતા, ઉષ્ણતાપણાથી જણાશે, એ સૂ. ૨૧ છે જીવાભિગમસૂત્ર ૧૦૧
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy