________________
શુક્લાદિ વર્ણ થી, પ્રશસ્ત ગંધ, એટલે કે સુરભિ ગંધથી, શેરડી, ગાળ, સાકર, અને મત્સંડિકાના જેવા પ્રશસ્ત રસથી પ્રશસ્ત સ્પર્શ થી, મૃદુ, સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શથી યુક્ત હાય છે.
હવે એ રસેાન ગુણેાનુ વર્ણ ન કરવામાં આવે છે. વની િપરિામા' પૂર્વોક્ત બધા રસા પાછા ખળશારીરિક બળ-વીય આંતરિક બળ આ બન્નેમાં પરિણત થવાવાળા હાય છે. અર્થાત્ આ રસ મળ અને વીર્યને વધારનારા હાય છે. મનિર્િવદુવારા' મદ્ય અર્થાત્ પ્રમાદ કારક રસ વિશેષના વિધાનથી ઘણા પ્રકારના ખતાવવામાં આવ્યા છે. જેમકે આસવ, અરિષ્ટ, અવલેહ, કવાથ વટિકા વિગેરે તેના ભેદો હાય છે. હવે પૂર્વોક્ત દૃષ્ટાંતાને મત્તાંગ દ્રુમગણા પર ઘટાવે છે. ‘ä મત્તાં વિદુમનળ' આ પૂર્વકત પ્રકારના રસ જેવા રસ વાળા તે મત્તાંગ નામના દ્રુમગણુ એકરૂક દ્વીપમાં હોય છે. શું ? તેદ્રુમગણુ કોઇ લેાકપાલ તથા વનપાલ વિગેરે દ્વારા લગાવવામાં આવે છે ? આ શંકાનું નિવારણ કરવા સૂત્રકાર કહે છે કે બળેવદુવિનિયોસસાળિયાલ મન વિના વેચા’અનેક વ્યકિતના ભેદથી ઘણા વિવિધ અનેક પ્રકારના જાતિ ભેદને લઇને પાતના સ્વમાવથીજ તે અનાદિ કાળથી ત્યાં રહે છે. આ લેાકપાલા વિગેરેએ લગાવેલ હોતા નથી. તે સ્વાભાવિક રૂપથી પરિણત એવી મદ્ય વિધિ (પ્રમેાદજનકતા)થી યુકત હોય છે. અને ‘હે હૈં પુળા' ફળોથી લદાયેલા ‘સિસ્મૃતિ’વિકસિત થતા રહેછે. અને ‘વિવિદ્ધવવપૂજા' આ વૃક્ષાના મૂળ દર્ભ વિગેરે ઘાસથી વિશુદ્ધ રહિત હાય છે, એવા આ મત્તાંગ દ્રુમગણુ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હેાય છે, અને ત્યાં રહે છે. આ મત્તાંગ નામના પહેલા કલ્પ વૃક્ષનું વર્ણન થયું. ॥ ૧ ॥
હવે બીજી જાતના કલ્પવૃક્ષનું સ્વરૂપ બતાવવામાં આવે છે. હ્તોય ટ્રીને તથ તસ્ય મિાંચાળામ સુખાળા વળત્તા' હે શ્રમણ આયુષ્મન ! તે એક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ભૃત્તાંગ નામના કલ્પ વૃક્ષેા છે. એ કપવૃક્ષે ત્યાં રહેવાવાળા મનુષ્યને અનેક પ્રકારના વાસણ ભાજત વિગેરે પદાર્થાં આપ્યા કરે છે. ‘ના તે વાળથટણસ ાિચ ન ઉન્ન वणि पविग पारीचसकभिंगार करोडिया सरगपरगपत्ती बालमल्लग चवलियग दकवारक विचित्त वट्टक मणिबट्टक सुत्तिचारु पीणया कंचणरयणमणिभत्तिचित्ता' મારવાડમાં પ્રસિદ્ધ જે માંગલ્ય નામના ઘડો છે તેને વારક' કહે છે. તેનાથી નાના ઘડાને ઘડો કહે છે. તેના કરતાં જે મહા ઘટ હેાય છે. તેને કલશ કહે છે. કરક એ નામ પણ કલશનુ જ છે, નાના કળશ્યાને પગ ધેાવામાં આવે છે, અને જે સેાનાની બનાવેલી હાય છે. એવા પાત્રનું નામ પાદકાંચનિકા' છે, જેમાં પાણી ભરીને પીવામાં આવે છે, તેનું નામ ઉર્દૂક છે.
કકરી કહે છે, જેનાથી
જીવાભિગમસૂત્ર
૧૬૦