________________
'इमा गं भंते ! रयणप्पभा पुढवी केवइया विक्खंभेणं पन्नत्ता' हे ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વી આયામ લંબાઈ–વિષ્કભ-પહોળાઈમાં કેટલી કહેવામાં આવી છે? અર્થાતુ કેટલી લંબાઈ પહોળાઈ વાળી કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! સંવેજ્ઞારું ગોરાદરતારું ગાયામમિi' હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર એજનથી લંબાઈ પહેળાઈ વાળી કહેલ છે. લંબાઈમાં પણ અસંખ્યાત હજાર જનની કહી છે અને પહેલાઈમાં પણ અસંખ્યાત હજાર એજનની કહેલ છે. તથા “સંજ્ઞાસું ગોળતરક્ષા પરિફ્લેવેલું ઘmત્તા’ આની પરિધિ પણ અસંખ્યાત હજાર એજનનાજ કહેલ છે. “gવું કવિ ગત્તમાં એજ પ્રમાણે શર્કરા પ્રભા, પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી પર્યરતની બધી પૃથ્વીની લંબાઈ પહેળાઈ અને પરિધિનું પ્રમાણ સમજવું.
___ 'इमाणं भंते ! रयणप्पभा पुढवी अंतेय मज्झे य सव्वस्थ समा बाहल्ले i પન્ના' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી અન્તમાં અને મધ્યમાં બધે જ પિંડભાવની અપેક્ષાથી સરખી બરાબર એક સરખી કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “હંતા “જોયા!” હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં, મધ્યમાં અને બધે વિસ્તારની અપેક્ષાથી એક સરખી કહેલ છે. “ બહેનત્તમાં’ આ રત્નપ્રભા પૃથ્વીની જેમ શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી તમતમા પૃથ્વી સુધીની પૃથ્વી અન્તમાં અને મધ્યમાં બધેજ બાહુલ્યની અપેક્ષાથી પિતાપિતાનામાં એક સરખી કહેવામાં આવેલ છે. તેમ સમજી લેવું સૂ. ૮
જીવોં કી ઉત્પત્તિ કા નિરુપણ 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए सव्व जीवा उववण्ण पुव्वा' त्यात
ટીકાર્ચ–ગૌતમસ્વામી આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછે છે કે 'इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा, सव्व जीवा કરવા' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં ક્રમપૂર્વક અર્થાત સમયે સમયે પહેલાં સઘળા જી ઉત્પન્ન થયા છે ? અથવા એક સાથે સઘળા જી ઉત્પન્ન થયા છે? અર્થાત ભૂતકાળમાં સઘળા જીવે ત્યાં રત્નપ્રભા પૃથ્વીમાં નારકપણાથી ઉત્પન્ન થાય છે કે નથી થયા ?
જીવાભિગમસૂત્ર
૨૮