________________
વલય શર્કરાપ્રભ પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલા છે. વાલુકાપ્રભા પૃથ્વીને ઘનેદધિવલય વાલુકાબભા પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલ છે. ઈત્યાદિ પ્રકારનું કથન પિતપોતાની પૃવીને ઘેરીને સાતમી પૃથ્વી સુધીના ઘને દધિ પર્યન્ત સમજવું
“રુપીરે મંતે! હે ભગવન આ “ચcજમા પુરી પાવાચવા વિ' સંદિપ બનત્તે’ રત્નપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે. તેનું સંસ્થાન અર્થાત્ આકાર કે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા ! હે ગૌતમ! વ વવારજંટાળટિ બેલેયાના મધ્યભાગની વચમાના આકાર જે ગાળ આકારવાળો કહેલ છે. હે ભગવન એ કેવી રીતે જાણે શકાય કે રત્નપ્રભા પૃથ્વીને ઘનવાતવલય મલયાના મધ્ય ભાગના આકાર જેવા ગોળ આકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તદેવ” હે ગૌતમ! આ ઘનવાતવલય રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઘને દધિવલયને ચારે તરફથી વિટળાઈને રહેલ છે. તેથી એમ જાણી શકાય છે કે આ બલોયાના મધ્યભાગ ના આકાર જે ગોળ આકારને છે. “પર્વ જ્ઞાવ સત્તા ઘણાચવઝ” એજ પ્રમાણેના આકાર સંબંધીનું કથન શર્કરા પ્રભાના, વાલુકાપ્રભાના, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમારપ્રભાના, અને તમસ્તમપ્રભા પૃથ્વીના ઘનવાતવલ સંબંધમાં પણ સમજી લેવું. આ સઘળા ઘનવાતવલયે પોતપોતાની પૃથ્વીના ઘનેદધિ વલયને ચારેતરફથી વીંટળાઈને રહેલા છે. તેથી એમ જણાય છે કે આ બધા જ ઘનવાતવલય બલોયાના આકાર જેવા સંસ્થાનથી રહેલા છે.
'इमीसे ण भंते ! रयणप्पभाए पुढवीए तणुवायवलए किं संठिए पन्नत्ते' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીને જે તનુવાતવલય છે, તે કેવા આકારવાળે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો ! જે વરચાક્ષારસંડાણ સંદિર જુનત્તે હે ગૌતમ ! રતનપ્રભા પૃથ્વીને જે તનુવાતવલય છે, તે બયાના મધ્યભાગના આકાર જે ગેળ છે. એટલે કે અંદરના પિલાણ વાળા ભાગના જે ગાળ છે. “જે જં' કેમકે તે “મીરે વધુમાં gaહી ઘણાવવઢા નવ વર્માતા સંજરિવિવત્તા વિદ” આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતવલયને ચારે તરફથી વીંટળાઈને રહેલ છે. આ સ્થિતિમાં તેને પૂર્વોક્ત બયાના આકાર જોજ આકાર થઈ જાય છે. “gવં સાવ
રે સત્તના રંgવાચવા” એજ પ્રમાણેના આકારવાળે શર્કરા પ્રભા પૃથ્વીને વાલકાપ્રભા પૃથ્વીને પંકપ્રભ પૃથ્વીને ધૂમપ્રભા પૃથ્વીને, તમ પ્રભા પૃથ્વીને અને તમતમાં પૃથ્વીને જે તનુવાતવલય છે, તે પણ બલેયાના આકાર જે સંસ્થાનથી યુકત છે તેમ સમજવું.
જીવાભિગમસૂત્ર
૨૭