________________
‘વંદા રાવળા ટાળવું. ગાય વિરતિ, જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ખીજા સ્થાનપદમાં અસુરકુમારનું કથન ‘નવ વિત્તિ' એ સૂત્રાંશ પન્ત કહેવામાં આવેલ છે. તે તમામ કથન અહીંયાં પણ સમજી લેવું. તે આ પ્રમાણે છે.
‘મીત્તે ચળÇમાણ પુઢવી' આ સૂત્રાંશથી લઈને ‘નાવ વિનંતિ' યાવત્ તે અસુરકુમારાદિ દેવા ત્યાં દિવ્ય ભેગાને ભાગવવાને અનુભવ કરીને સુખપૂ ક નિવાસ કરે છે. આટલા સુધીનું પ્રજ્ઞાપનાસૂત્રનુ વર્ણન અહિંયાં કરી લેવું જોઈએ. પૂર્વ સૂત્રમાં સામાન્ય રીતે અસુરકુમારાના ભવનેનું વર્ણન કરવામાં આવેલ છે. તે અસુરકુમાર દેવે દક્ષિણ દિશામાં તથા ઉત્તર દિશામાં નિવાસ કરનારા એ રીતે દક્ષિણાત્ય અને ઔત્તર એમ બે પ્રકારના હોય છે. તે પૈકી પહેલા દાક્ષિણાત્ય અસુરકુમાર દેવાના ભવનેા વગેરેનું વર્ણન કરવામાં આવે છે. નિં અંતે ! વાહિનિષ્ઠાñ' ઇત્યાદિ
'कहि णं भंते । दाहिणिल्लाणं असुरकुमारदेवाणं भवणा पुच्छा' हे ભગવન્ ! દક્ષિણ દિશામાં નિવાસ કરનાર અસુરકુમાર દેવાના ભવનેા કયાં આવેલા છે ? તથા તેઓ કયાં નિવાસ કરે છે? આ પ્રશ્ન પૃચ્છા એ શબ્દ પ્રયેાગથી ઉપસ્થિત કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે વનદ્દા ठाणपदे जाव चमरे तत्थ असुरकुमारिंदे असुरकुमारराया परिवलइ जाव विहरइ' હે ગૌતમ આ રીતે જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં કહેવામાં આવેલ છે તેજ પ્રમાણેનુ કથન અહીંયાં પણ સમજી લેવુ' તે કથન ચમર અસુરેન્દ્ર અસુરકુમાર રાજા હેાય છે. આટલા સુધીનું પુરૂં પુરૂ અહિયાં સમજી લેવું અર્થાત્ પ્રભુશ્રી ગૌતમસ્વામીને ઉત્તર આપતાં ‘ગાયના ! સંપુટ્ટીને ટીને' એ શબ્દ પ્રયાગથી આર’ભીને તે ચમર અસુરેન્દ્ર અસુરકુમાર રાજા વારૂ મોન મોળારૂં મુંનમાળે વિરૂ' દિવ્ય ભાગ ભાગાના અનુભવ કરતા થકા ત્યાં રહે છે. આટલા સુધી દક્ષિણાત્ય અસુરકુમાર દેવાનું પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં કહેલ તમામ વર્ણન અહિયાં પણ સમજી લેવું ૫ ૪૫ ॥
હવે ચમર સૂત્રમાં કહેવામાં આવેલ અસુરરાજ ચમરેન્દ્રની ત્રણ પરિ ષદાઓનું વર્ણન કરવામાં આવે છે. ‘ચમÆળે મંતે !' ઇત્યાદિ
ટીકા - ‘ચમસ ન મંતે ! અસુવિÆ અસુરો રૂ પરિવાએ વળત્તાત્રો' હે ભગવન્ અસુરેન્દ્ર અસુરરાજ ચમરઇન્દ્રની કેટલી પરિષદાએ કહેવામાં આવી
જીવાભિગમસૂત્ર
૨૧૮