________________
છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીમહાવીર પ્રભુ શ્રીગૌતમસ્વામીને કહે છે કે “Tોચના ! તો પરિણાવો ઘન્નત્તાવો” હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. “તેં કહા” તે આ પ્રમાણે છે. “મિયા વં નાચ’ પહેલી સમિતા પરિષદા, બીજી ચંડા પરિષદા અને ત્રીજી જાતા પરિષદા છે. તેમાં “દિપંતરિયા મિયા, મ વંદ, વાર્દૂિ ર લાચા’ તેમાં જે આત્યંતર પરિષદા છે, તેનું નામ સમિતા છે. મધ્યની જે પરિષદા છે, તેનું નામ ચંડા છે. અને જે બાહ્ય પરિષદા છે, તેનું નામ જાય છે.
'चमरस्स णं भंते ! असुरिंदस्स असुररन्नो अब्भितरपरिसाए कइदेव સારી વનરાગો' હે ભગવદ્ અસુરેદ્ર અસુરરાજ ચમરેદ્રની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવે કહ્યા છે? “મનિમરિસાણ જીરૂ રેવ પારસી ઉત્તરાશ” મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવો રહે છે? “નાદિરિચાg mરિકાd રૂ રેવ પારકીબો વનત્તાગો' બાહ્ય પરિષદમાં કેટલા હજાર દે રહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમા ! મર૪ ને અહિંસ અરરત્નો” હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની “દિમંતરરિાણ” અત્યન્તર પરિષદમાં “વાથી સેવ સાક્ષીમો વનત્તાગો’ ૨૪૦૦૦ ચોવીસ હજાર દેવે કહ્યા છે. “
જમવા પરિણા કાવીરં રેવાણીનો જન્નત્તાવો” બીજી મધ્યમ પરિષદામાં અઠયાવીસ હજાર દેવ કહ્યા છે. શારિરિયા| રિલાd વત્તી દેવ સાદુસ્લીમો બાહ્ય પરિષદામાં ૩૨૦૦૦ બત્રીસ હજાર દેવે કહ્યા છે.
'चमरस्स णं असुरिंदस्स असुररन्नो अभितरियाए कति देविसया पण्णत्ता' હે ભગવદ્ અસુરેનદ્ર અસુરરાજ ચમરની આભ્યન્તર પરિષદામાં કેટલા સે દેવિયો કહેવામાં આવેલ છે? “નિમિયા પરિક્ષણ કરિ વિના gumત્તા વાહિરિયાણ પરિણા વરૂ વિરથા પછાત્તા' મધ્યમ પરિષદામાં કેટલા સેંકડો દેવિયો હોવાનું કહેલ છે? તથા બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિયો હોવાનું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે “જોયા! ચમક્ષ ण असुरिंदस्स असुररन्नो अभिंतरियाए परिसाए अधुदा देविसया पण्णत्ता' હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૩૫૦ સાડા ત્રણસે દેવિયો હોવાનું કહેલ છે. “નિમિચાણ પરિમાણ સિનિ લિયા પત્તા’ મધ્યમિકા સભામાં ૩૦૦ ત્રણસો દેવિયો કહેવામાં આવેલ છે. “વાહિરિયાણ પરિણા કડૂઢાકા વિસયા પન્ના” અને બાહ્ય પરિષદામાં રપ૦ અઢિસો દેવિયો કહી છે. “ચમનલ્સ જે મં! બહુરિંદર બસુરત” હે
જીવાભિગમસૂત્ર
૨૧૯