SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવન અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ‘દિરિયા પરસાણ રેવાન જેવચ ન્નાહ ર્ફેિ પળત્તા' અભ્યન્તર પરિષદાના દેવાની કેટલા કાળની સ્થિતિ કહેવામાં આવેલ છે ? ‘િિમયા પરિક્ષાણ લેવાનું વચ ાજ ઉર્ફ પળત્તા મધ્યમ પરિષઢાના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? તથા વિિરયાણ સિાહ યેવાળ' દેવચ' ાજ ટિર્ફ ળત્તા' બાહ્ય પરિષદના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોચના ! चमरस्स णं असुरिंदरस असुररन्नो अभितरियाए परिसाए देवाणं अड्ढाइज्जाइ પજિયોષમા' સિર્ફ રળત્તા હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજ ચમરની આભ્યન્તર સભાના દેવાની સ્થિતિ અઢિ પલ્યોપમની કહેવામાં આવેલ છે. મક્કુ. મિયા પરિક્ષા ફેવોળ તો હિબોવમાર' ડ્િવન્તત્તા' મધ્ય પરિષદાના દેવાની સ્થિતિ એ પલ્યોપમની કહેલ છે. અને વારિયાર્ સાદ્ ટેવોન ટીવલૢઢ હિઓવન ડ્ડિ વળત્તા' બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ૧૫ ઢેઢ પલ્યોપમની કહેલ છે. અમિંતરિયાઇ વસા ફેન વીવ હિત્રોયમ' તથા આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ ૧૫ દોઢ પલ્યોપમની કહેલ છે. ‘(મિયાણ પરિમાણ્ ટ્રેવીન હિગોવન'' મધ્યમ પરિષદની દેવિયોની સ્થિતિ એક પત્યોપમની કહેલ છે. ‘વારિયા, પરસાણ સેવન બદ્ધ હિોવમ' અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ અર્ધો પલ્યોપમની કહેલ છે. ‘સે મેળટ્રેળ અંતે ! વ' પુષ્કર' હે ભગવન્! આપ એવું શા કારણથી કહે। છો કે ચમરસ્ત અનુવૃક્ષ તકો વિસામો વળ(ગો' અસુરેન્દ્ર ચમરની ત્રણ પરિષદાએ છે. મિયા વંડા નાયા' પહેલી સમિતા ખીજી ચંડા અને ત્રીજી જાયા. તેમાં જે આભ્યન્તર પરિષદા છે. તેનું નામ સમિતા છે. મધ્યમા જે પરિષદા છે. તેનુ નામ ચંડા છે અને ‘વાિિરયા નાચા’ માહ્ય જે પરિષદા છે તેનુ નામ જાયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગૌતમસ્વામીને પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! चमरस्सणं असुरिंदस्स असुररण्णा अभिंतर परिसा देवा बाहिता हव्यमागच्छति નો અન્વાહિતા' હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજની જે આભ્યન્તર પરિષદા છે, તે પરિષદ્યાના દેવા જે લાવવામાં આવે તેાજ આવે છે. તેઓ ખાલાવ્યા વગર આવતા નથી. “શ્ચિમસાત્ તેવા વાદિતા વમાનતિ, વ્યાદિતા વિ' મધ્યમ પરિષદ્યાના જે દેવે છે તેઆને લાવવામાં આવે તે પણ આવે છે અને વિના ખેલાવ્યા પણ આવે છે, યાદિમા દેવા બવાહિતા હવ માનઘ્ધતિ' તે ખાહ્ય પરિષદના જે દેવે છે. તે વગર ખેલાવ્યે આવે છે. તેઓને ખેલાવવાની જરૂર રહેતી નથી. વુન્નર' ધ ં ોયમા ! ચમરે ગ सुरिंदे असुरराया अन्नयरेसु उच्चावएसु कज्ज कोडुंबेसु समुप्पन्नेसु अभिंतरि या परिसाए सद्धि સંમર્ સંપુષ્કળાવતુજે વિરૂ' બીજી વાત એ છે કે હે ગૌતમ ! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ તે કુટુંબ સંબંધી કેાઈ સારૂં નરસું કામ આવી પડે છે. ત્યારે તે આભ્યન્તર પરિષદાની સાથે તે સંબંધમાં તેની સંમતિલે છે. તેઓને પૂછપરછ કરે છે. ‘મશ્ચિમરિસાÇસદ્ધિ પયં પડ્યુંચેમાળે પંચેમાળે વિજ્ઞરૂ' તથા આભ્યન્તર પરિષદાના દેવાની સાથે જે કર. વાના નિશ્ચય કરેલ હોય છે તે બાબતમાં તે મધ્યમ પરિષદાના દેવાને જીવાભિગમસૂત્ર ૨૨૦
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy