________________
વ્યવહાર હોય છે. પરંતુ જે વેર ii સેસિM મgયાળે વિષે તેમને સqq સારુ તે મનુષ્યોને માતા, પિતા, વિગેરેમાં અત્યંત ગાઢ નેહાનુબંધ હેતે નથી, કેમકે “જુવેગવંધળા ળે તે મજુવાળા guત્તા સમજાતો છે શ્રમનું આયુષ્યન્ ! ત્યાંના રહેવાવાળા મનુષ્ય અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે. 'अस्थि णं भंते ! एगोरुय दीवे दीवे दासाइवा, पेसाइवा, सिस्साइवा, भयगाइवा. મારવા, પુરૂવા' હે ભગવન્ ! એ એકેક દ્વીપમાં “આ દાસ છે. ખરીદેલે નેકર છે, આ પ્રખ્ય છે. અર્થાત દૂત વિગેરે છે, આ શિષ્ય છે, આ ભૂતક છે. અર્થાત નકકી કરેલ મુદત સુધી પગાર આપીને રાખવામાં આવેલ કામ કરનાર મનુષ્યને ભૂતક કહે છે. આ ભાગીદાર છે. આ કાર્યકર પુરૂષ છે. આવા પ્રકારને વ્યવહાર થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો રૂળ સમદ્દે હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ ત્યાં દાસ વિગેરે વ્યવહાર થતું નથી. કેમકે “ઘવાય બારમોનિયા તે મજુવાળા ઇત્તા રમાયો છે શ્રમણ આયુષ્યન્ તેઓને અભિગિક નામનું કર્મ થતું નથી. અર્થાત ત્યાંની વ્યક્તિ કેઈના દબાણમાં આવીને અથવા પૈસાના દાસ બનીને કેઈના દાસ વિગેરે બનતા નથી. “થિ મંતે ! કોચરી જોતિ વા, વેરિ વા ઘારારિ વા, વરુ વા, હરિ વા, પ્રજામિત્તે વા' હે ભગવન એકેડરૂક દ્વીપમાં આ અરિ છે, અર્થાત્ સામાન્ય શત્રુ છે, આ વૈરી છે. અર્થાત્ કઈ વિશેષ કારણવશાત્ આ વૈરભાવ રાખનાર કયાંક કયાંક સ્વાભાવિક હોય છે. જેમકે સાપ અને નોળીયામાં હોય છે. આઘાતક છે. અર્થાત્ મરાવનારે છે. આ વધક છે. અર્થાત પોતેજ મારવાવાળો છે. અથવા થપ્પડ વિગેરે દ્વારા પડા પહોંચાડનાર છે, આ પ્રત્યમિત્ર છે, અર્થાત્ જે પહેલા મિત્ર હોય અને પછીથી શત્રુ બની ગયેલ હોય અથવા જે અમિત્રને સહાય કરવાવાળો હોય તે પ્રત્યમિત્ર કહેવાય છે. આ વ્યવહાર થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ” હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વવાર રેરા વંધાણ તે મજુવાળા ઇત્તા” હે શ્રમણ આયુષ્યનું ત્યાંના મનુષ્યમાં વૈરાનું બંધ હોતે નથી. “! ગોચરી રી, મિત્તા વા, વાંસારૂ વા પરિવારવા, સહીવા, સુચારૂar” હે ભગવન્! તે એકરૂક દ્વીપમાં “આ મિત્ર છે. આ વયસ્ય સમાન ઉમરવાળો અને ગાઢ પ્રેમથી યુક્ત છે, આ ઘટિક છે, આ દેશી શબ્દ છે. તે ગોષ્ઠિવાચી છે. ગોષ્ઠી-મિત્ર મંડલીને કહે છે. આ સખા છે. અર્થાત્ કાયમ સાથે રહેવાવાળે છે. અને હિતનો ઉપદેશ કરનાર છે. “મહામા તિવા, વંતિજાતિ વા? આ મહા ભાગ્યશાળી છે, આ સાંગતિક છે, અર્થાત્ સંગતિ કરવા માત્રથી જે મિત્ર બની જાય છે તે સાંગતિક કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂmણે સમ વવારેશ્મા તે મg Tin guત્તા' આ અર્થ ખબર નથી. કેમકે તે મનુષ્ય પ્રેમાનુબંધ વિનાના હોય છે. “ગરથ ળ મરેજો તીરે તીરે જવાદાત્તવ, વિવાર
જીવાભિગમસૂત્ર
૧૯૩