________________
सेतिवा दूसेति वा मणाति वा मुत्तिएत्तिवा, विपुलधणकणगरयणमणिमोत्तिय સંઘરઘવાઇ જંતરરાવણનેતિ રા’ હે ભગવન એ એકરૂક દ્વીપમાં ચાંદી, સેનુ, કાંસુ, ત્રપુ, તામ્ર દુષ્ય-વસ્ત્ર, મણિ, મતિ, વિગેરે ધાતુઓ હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતા અસ્થિ હા ગૌતમ! આ બધી વસ્તુઓ ત્યાં આગળ પણ થાય છે. પરંતુ જે રેવ ળ સેgિ i માયા તિજો મમત્તમા સમુહૂડ્ઝ' ત્યાંના મનુષ્યને આ વસ્તુઓ પર તીવ્ર મમત્વભાવ હેત નથીકે જેવી રીતે અઢાઈ દ્વીપના કર્મભૂમિ જ મનુષ્યને એ વસ્તુઓ પર તીવ્ર મમત્વ ભાવ હોય છે. “થિ / મંતે ! Tगोरूय दीवे ण दीवे रायाइवा, जुवरायाइवा ईसरे इवा, तलवरेइवा, माडबियाइवा જોરિયાપુરા, વેરીફવા.” હે ભગવન્ એ એકરૂક દ્વીપમાં આ રાજા છે. આ યુવરાજ છે. આ ઈશ્વર છે, આ તલવર છે. અર્થાત્ પ્રસન્ન થયેલા રાજાએ આપેલ સોનાના પટ્ટ જેના માથા પર શેભે છે, તેવા થાણદાર (મામલતદાર) કે જે નગર વિગેરેમાં ચેરેની શોધ ખોળ કરે છે. તેમને દંડ કરે છે. તેને તલવર કહે છે. આ માડંબિક છિન્ન ભિન્ન વસતિને સ્વામી છે. આ ઈલ્ય હાથીના જેટલા પ્રમાણ વાળા દ્રવ્યને માલીક છે, આ શેઠ અર્થાત લક્ષાધિપતિ છે. આ સેનાપતિ છે. આ સાર્થવાહ છે, ગણિમ ધરિમ, વિગેરે વેચવા ચોગ્ય પદાર્થને વેચવા દેશાતરમાં જનારાઓને તેમની સાથે જેઓ સહચારી-સાથે રહેવાવાળાઓને માર્ગમાં સહાયક હોય છે. એ તે સંઘને અધિપતિ છે. શું? એ વ્યવહાર થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રાષ્ટ્ર સમી છે ગૌતમ ! ત્યાં આગળ એ વ્યવહાર થતું નથી. કેમકે “વવાદ રૂરી સારા તે મgri govar તમારતો” હે શ્રમણ આયુમન્ આ બધા એકેક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય અદ્ધિ, વિભવ, ઐશ્વર્ય અને સત્કાર વિગેરેથી રહિત હોય છે તેઓ બધામાં સમાનપણું જ હોય છે? વિષમ પણ હેતું નથી. “થિ i મરે ! ના રીતે હીરે માચાવા, વિચારૂવા, માથાફવા, મળવા, મનાવા, પુરાવા gચારવા સટ્ટરવા’ ભગવન્ એકરૂક દ્વીપમાં આ માતા છે, આ પિતા છે. આ ભાઈ છે, આ બહેન છે, આ સ્ત્રી છે. આ પુત્ર છે, આ પુત્રી છે, આ નુષા પુત્રવધુ છે આવા પ્રકારને વ્યવહાર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “દંતા રિધ' હા ત્યાં એ પ્રમાણેને
જીવાભિગમસૂત્ર
૧૯૨