________________
le દ્વીપ એવં સમુદ્રોં કા નિરુપણ
તિષ્કદેવ તિર્યશ્લોકમાં છે, તેથી તિર્યકના પ્રસ્તાવથી હવે સૂત્રકાર દ્વીપ અને સમુદ્રના સમ્બન્ધમાં કથન કરતાં કહે છે. “હિ જ મંતે ! ઈત્યાદિ
we i મંતે! હીરા ઉomત્તા ઈત્યાદિ
ટીકાર્થ– શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે “#દિ ણં મને ! લીવરમુદા goar” હે ભગવન દ્વીપ અને સમુદ્રો કયા સ્થાન પર કહ્યા છે? અર્થાત દ્વીપસમુદ્રોની સ્થિતિ કયાં આવેલ છે? આ રીતને આ પ્રશ્ન શ્રીગૌતમ સ્વામીએ દ્વીપ અને સમુદ્રોના અવસ્થાન સંબંધમાં પૂછેલ છે. વિદ્યા મંરે ! વીર સમુદા” હે ભગવન્ એ દ્વીપ સમુદ્રો કેટલા છે? આ પ્રશ્ન દ્વીપ સમુદ્રની સંખ્યાના સંબંધમાં કહેલ છે. “ મહાઢયા i મતે ! તીવમુરા' હે ભગવન તે દ્વીપ સમુદ્રો કેટલા મોટા વિશાળ પ્રમાણુના છે? એ પ્રમાણેનો આ પ્રશ્ન તેના આયામ વિગેરેના સંબંધમાં કરેલ છે. “જિ સંટિયા ii અંતે ! તીવસમુદા હે ભગવન્ એ દ્વીપ સમુદ્રોને આકાર કે છે? આ પ્રશ્ન તેના સંસ્થાનના સંબંધમાં કરેલ છે. તથા “જિનાજારમારવા મંતે ! ટીવણમુદા goળરા' હે ભગવન એ દ્વીપ સમુદ્રોનું સ્વરૂપ કેવું છે? એ રીતને આ પાંચમે પ્રશ્ન તેને સ્વરૂપ વિશેષના સંબંધમાં પૂછેલ છે. આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “મા=ીવારૂચા વીવા વળારૂચા સમુદા” હે ગૌતમ ! જંબૂદ્વીપ જેમાં આદિ કહેતાં મુખ્ય છે એવા અનેક દ્વીપ છે. લવણ સમુદ્ર જેની આદિમાં છે એવા સમુદ્ર છે. અહીયાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને સૌથી પહેલાં દ્વીપ સમુદ્રો કયા રથાન પર આવેલ છે? એ પ્રમાણેનો પ્રશ્ન પૂછેલ છે. પરંતુ પ્રભુશ્રીએ એવો ઉત્તર કેમ આ કે જંબુદ્વીપ વિગેરે દ્વીપ છે અને લવણ સમુદ્ર વિગેરે સમુદ્રો છે. તમારું કથન તે બરાબર છે. પરંતુ આ રીતને નહી પૂછવામાં આવેલ તેની આદિ બતાવનાર ઉત્તર આપેલ છે. તે આ પૂછવામાં આવેલ પ્રશ્નોને ઉત્તર આપવામાં ઉપયોગી છે. અને આગળ પણ આ ઉત્તર ઉપયોગી થનાર છે એટલા માટે આ રીતને ઉત્તર કહેલ છે. અથવા “મુળવતે સિવાય બgષ્ટમfપ નથી' ગુણવાન શિષ્ય ન પૂછેલ વિષયના સંબંધમાં પણ કહેવું જોઈએ આ પ્રમાણેનું નીતિ વચન છે. તેથી આ નીતિને ધ્યાનમાં રાખીને પ્રભુશ્રીએ પૂછવામાં ન આવેલ વિ ષયના સંબંધમાં પિતે એ વિષયને ઉદ્ભાવિત કરીને ઉત્તર આપેલ છે. આ પ્રદ્વીપ વિગેરે દ્વીપે અને લવણ સમુદ્ર વિગેરે સમુદ્રો “કંટાળો વિવિાળા વિથાગો વિવાળા' સંસ્થાનની અપેક્ષાથી એક જ પ્રકારના આકાર વાળા છે. કેમકે તેમને આકાર વૃત્ત ગોળ કહેલ છે. તથા વિસ્તારની અપેક્ષાથી તેમને વિસ્તાર અનેક પ્રકારને કહેવામાં આવેલ છે. એજ વાત 'दुगुणा दुगुणे पडुप्पाएमाणा पडुप्पाएमाणा पवित्थरमाणा पवित्थरमाणा आभा
જીવાભિગમસૂત્રા
૨૩૬