________________
પૂર્વ રાજ કહે કુત્તમ' એજ પ્રમાણે સઘળા પુદ્ગલે દ્વારા છોડવાનું આ કથન શર્કરપ્રભા વિગેરે છએ પૃથ્વીયોમાં પણ સમજવું જોઈએ.
'इमाणं भंते ! रयणप्पभा पुढवी किं सासया असासया' मापन ॥ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે ? કે અશાશ્વત છે?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા શિવ તારા સિવ ઉજવાતા” હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કેઈ અપેક્ષાથી અશાશ્વત છે. જ્યારે શાશ્વતધર્મ અને અશાશ્વતધર્મ પરસ્પર વિરૂદ્ધ છે, તે પછી અહિયાં આપ આ બને ધર્મોનું એકી સાથે કેવી રીતે પ્રતિપાદન કરે છે ? આ અભિપ્રાયને લઈને ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “રે ! હવે યુવરૂ સિય સારા મસાલા હે ભગવન આપ એવું શા કારણથી કહો છે કે રત્નપ્રભા પૃથ્વી કેઈ અપેક્ષા અર્થાતુ કે એક નયની માન્યતા પ્રમાણે શાશ્વત અને કેઈ અપેક્ષા એટલેકે કોઈ નયના અભિપ્રાયની માન્યતા પ્રમાણે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે બોચના ! દવçાણ સારા” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી
કિનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. કેમકે આ નયને વિષય કેવળ શુદ્ધ દ્રવ્ય જ હોય છે. દ્રવ્યનું જ નામ સામાન્ય છે. જે તે તે પર્યાને કામ કરે છે તે તે પર્યામાં જાય છે. તેનું જ નામ દ્રવ્ય છે. આ પ્રમાણે ની દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તી છે. આ દ્રવ્યજ જેને વિષય હોય છે, તે દ્રવ્યાર્થિક કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય માત્રના અસ્તિત્વનું પ્રતિપાદન કરવાવાળે જે નય છે. તે દ્વવ્યાર્થિક નય કહેવાય છે. આ નય કેવળ દ્રવ્યને જ તાત્વિક પદાર્થ માને છે. પર્યાયને નહીં તેથી આ નયની માન્યતા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને એ આકાર હમેશાં વિદ્યમાન રહે છે. તથા-ascriાહિં કૃષ્ણ, નીલ, લેહિત, લાલ, પીળા અને સફેદ રૂ૫ વર્ણ પર્યાની અપેક્ષાથી “Ravgવેહિં તીખા, કડવા તુરા, ખાટા અને મીઠા એવા રસના પર્યાયની અપેક્ષાથી “કંઇ જ હિં' સુરભિ અને દુરભિ ૩૫ ગધના પર્યાયની અપેક્ષાથી તથા “It =mહિં કર્કશ, મૃદુ, ગુરુ લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ રૂપ સ્પર્શના પર્યાયેની અપેક્ષાથી આ રત્ન પ્રભા પૃથ્વી, “સારા” અશાશ્વત અર્થાત્ અનિત્ય છે. કેમકે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયે દરેક ક્ષણે અથવા કેટલાક સમય પછી બીજા બીજા રૂપ થી બદલાયા કરે છે. આ પ્રમાણેનું પરિવર્તન થવું તેનું નામ જ અનિત્ય પણું છે.
શકા–નિત્યપણું દ્રવ્યના આશ્રયથી છે, અને અનિત્યપણુ પર્યાયના આશયથી છે. તેથી નિત્યપણું અને અનિત્યપણાનું અધિકરણ જ્યારે જુદુ જુદુ છે. તે પછી તેમાં એક અધિકરણપણું કેવી રીતે આવી શકે છે?
જીવાભિગમસૂત્ર
૩૧