SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત જ અવસર્પિણ પૂરી થઈ જાય ત્યારે તેઓ પૂરેપૂરા બહાર કહાડી શકાય છે. 'पडुप्पन्नवणप्फइकाइयाणं भंते। केवइय कालस्स निल्लेवा सिया' 3 ભગવન! વનસ્પતિ કાયિક જીવ જે અભિનવ વનસ્પતિ કાયિક પણાથી કોઈ અમુક વિવક્ષિત કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થયા હોય અને વધારેમાં વધારે ઉત્પન્ન થયા હોય તેઓને જો એક એક સમયમાં બહાર કહાડવામાં આવે, તે તેઓ બધા કેટલા સમયમાં બહાર કહાડી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે જો મા ! વહુન્ન વUTigar નgoળ મરચા, ૩૪ોર મચા” હે ગૌતમ ! વનસ્પતિ કાયિક જ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અમુક વિવક્ષિત કાળમાં એટલા બધા વધારે ઉત્પન્ન થાય છે. કે તેઓ અસંખ્યાત ઉત્સણિીમાં અને અસંખ્યાત અવસર્પિણીમાં બહાર કહાડી શકાય એ પ્રમાણે કહી શકાતું નથી. આ કથનનું તાત્પર્ય એ જ છે કે વનસ્પતિ કાયિક જીવ અમુક વિવક્ષિત કાળમાં સર્વદા અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. એ જ કારણે પદુcપન્નવણારૂચા નધિ નિવળા’ પ્રત્યુત્પન્ન- વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિ કાયિક જીવોની નિલેપના થતી નથી. કેમકે તેઓ અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. “પહુqનરસન્નાફુઈ પુરા' હે ભગવન પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવ કેટલા કાળ પછી લેપરહિત થાય છે ? અર્થાત્ જે કઈ વિવક્ષિત કાળમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે જેટલા ત્રસ કાયિક જીવ ઉત્પન્ન થાય છે, જે તે બધા એક એક સમયમાં બહારકહઠવામાં આવે, તો તે બધા કેટલા સમયમાં પૂરેપૂરા બહાર કહાડી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ સારવમયપુદુત્તર શો સાગરોવમરચ9ત્તર' તે પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવો જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં એટલા વધારે હોય છે કે જે તેઓને એક એક સમયમાં એક એક પણાથી બહાર કહાડવામાં આવે તે પૂરે પૂરા બહાર કહાડવામાં સાગરેપમ શત પૃથફવ અર્થાત્ એક સો સાગરોપમથી લઈને નવ સે સાગરેપમ સુધીનો કાળ પરે થઈ જાય હરનારા ૩૨ જોષgg fearfચા' જઘન્ય પદમાં તે જેટલા ઉત્પન્ન થયા છે, તેઓની અપેક્ષાએ તેઓ ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક ઉત્પન્ન થાય છે. કેમકે સામાન્ય તથા શતપૃથફત્વ પદને કહેવા છતાં પણ જઘન્ય પદના શપૃથફત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદનું શત પૃથફત્વ વિશેષાધિક હોય છે. જે સૂ ૩૦ છે જીવાભિગમસૂત્ર ૧૪૭
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy