________________
યાને સ્વસ્તિક કહે છે. સૌવસ્તિક અને પુષ્યમાણવ એ એ શબ્દોના અર્થ લેાક સમૂહથી જાણી લેવા. શરાવસં પુટને વમાનક કહે છે, મહ્યંડક અને મકરાંડક એ મણિચાના લક્ષણ વિશેષ છે. અને એ રત્નની પરીક્ષા કરવાવાળા પાંસેથી સમજી લેવા, સદાäિ સમરીણતૢસનોદું બાળાદિ પંચ વલ્ગે'િ તથા આ તૃણ અને મણિચા સુંદર કાંતિથી યુકત છે. બહાર નીકળતી કિરણજાળે.થી યુકત તથા બહાર રહેલ સમીપની વસ્તુઓના સમૂહને પ્રકાશિત કરવાવાળા ઉદ્યોત તેજથી યુકત છે. જે પાંચ વર્ણ ના તૃણુ અને નાના પ્રકારના મણિથી એ ભૂમિભાગ યુકત છે, તે મચિા કૃષ્ણવણું યાવત્ શુકલ વર્ષોંથી સુશેાભિત છે. અહીયાં યાવપદથી નીલ, લેાહિત, અને પીતવર્ણ ગ્રહણ કરાયેલ છે. હવે એ પાંચે વર્ણીનું અલગ અલગ વર્ણન કરે છે તેમાં શ્રી ગૌતમસ્વામી પહેલાં કાળાં વર્ણના સંબંધમાં શ્રીમહાવીરપ્રભુને પૂછે છે કે હે ભગવન્ ‘તસ્ય બંને તે યા તળા મળીયાએ પાંચ વર્ણવાળા તૃણા અને મણિયામાં જે કૃષ્ણ વર્ણવાળા તૃણુ અને મણિયા છે, “પ્તિ ન થયં ચા રે વળાવાને વળશે' તેને વર્ણવાસ-વર્ણન્યાસ આવી રીતે હોય છે? 'ને સત્તા નામÇ ગૌમૂતેવા” વર્ષાકાળના પ્રારંભ સમયમાં જલથી ભરેલા વાદળા જેવા કાળા હોય છે, ‘અંજ્ઞળેતિવા' જેવું કાળું સૌવીરાંજન અથવા એ નામનું રત્ન વિશેષ હોય છે, થંગળવા ખંજન દીવાને મેલ-મશ જેવા કાળા હોય છે. ‘-- છે ' કાજળ અર્થાત્ દીવામાંથી ખરેલી મશ જેવું કાળું હોય છે, અથવા કાજળને તાંબાના વાસણમાં એકઠું કરી જ્યારે તેને કાઈ સ્નિગ્ધ પદાર્થોની સાથે મેળવી દેવામાં આવે છે, ત્યારે તે વિશેષ પ્રકારે કાળુ બનીને ચમકે છે. અને તેને મષી કહે છે. તે બતાવવા અહી કાજળને દૃષ્ટાંત કેટિમાં લીધેલ છે. ‘મસીગુજિયાવા’– મસીની ગુટિકા-ગોળી જેવી કાળી હોય છે. ‘નવરૂધ ભેંસનું સીંગ જેવું કાળું હોય છે. ભેંસના સીગડા ઉપરની ખાલ કાઢી લેવાથી એ વિશેષ પ્રકારથી કાળા દેખાય છે. તેથીજ તેને અહીં દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. વરુનુન્ડિયા' જેવી કાળી ગવલગુટિકા હોય છે. આ ગવલગુટિકા ભેંસના સીંગડાના એકદમ સારભાગ રૂપ હોવાથી વિશેષ કાળાશ વાળી હાય છે. ભમરે વા' જેવા કાળા ભમરો હોય છે, ‘મમરાજિયાવા' ભમરાઓની પતિ જેવી કાળી હાય છે. ‘મમત્તાચસારેવા' ભમરાઓની પાંખની અંદરનેા ભાગ જેમ વિશેષ પ્રકારની કાળાશ વાળા હોય છે, ‘સંવૃત્ત્તવા’ જા’બુડા જેવા કાળા હોય છે. ‘અદ્દેિવા' કાગડાનું બચ્ચું જેવું કાળું હાય છે. વઘુઙેવા'
જીવાભિગમસૂત્ર
૨૫૩