________________
ઉત્તર દિશા મેં રહે હવે અસુરકુમાર દેવોં કા નિરુપણ આ રીતે દક્ષિણ દિશાને અસુરકુમાર દેવનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઉત્તર દિશાના અસુરકુમાર દેવેનું નિરૂપણ કરે છે “રિ નં અંતે પરિણા મસુરારા મવા પાત્તા' ઈત્યાદિ
ટીકાર્થ–આ સૂત્ર દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “#ષ્ટિ i મરેઉત્તરિ૪i ગપુરનારાં માળા gunત્તા” હે ભગવન! ઉત્તર દિશામાં આવેલ અસુરકુમારના ભવને કયાં કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ન હારે ગાવ વવી? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં બલિ પ્રકરણ સુધી જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહીંયા પણ સમજી લેવું જોઈએ. uથ નં વોરે વડોદરાથા પરિવરૂ ઝાવ વિરુ’ અહીંયા રે. નેન્દ્ર વૈરાચન રાજ બલિ રહે છે. યાવત દિવ્યભેગોને ભોગવતે થકે રહે છે. આ કથન સુધિનું પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદનું કથન ગ્રહણ કરવું જોઈએ,
હવે બલિઈન્દ્રની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે “afઝર મરે त्याहि 'बलिस्स ण भंते ! वइरोयणिदस्स वइरोयणरण्णा कइ परिसाओ
marશો? હે ભગવદ્ વિરેચનેન્દ્ર વેચનરાજ બલિની પરિષદાઓ કેટલી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમા ! સિનિ પરિક્ષા બનત્તા હે ગૌતમ! વેચનેન્દ્ર વેચનરાજ બલિની ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. “á નદ’ જેમકે “મિયા ચં ગાયા' સમિતા, ચંડા અને જાયા તેમાં આદિમતરિણા સમિ' જે આભ્યન્તર સભા છે તેનું નામ સમિતા પરિષદા એ પ્રમાણે છે. “મામા ચંg” મધ્યમ સભાનું નામ ચંડા એ પ્રમાણે છે. “વાિિા કાકા અને જે બાહ્ય સભા છે, તેનું નામ જાતા પરિષદ છે, “રિસ ન મરે ! વોચનિંદસ વરૂપોયણના દિમંતરિયા રિલા જ રાણા guળત્તા” હે ભગવદ્ વેચનેન્દ્ર વિરેચનરાજ બલિ ઈન્દ્રની આભ્યન્તર પરિષદામાં કેટલા હજાર દેવે કહેવામાં આવેલ છે ? બનાવ વાહિરિયાણ પરિણા વરૂ વિરચા પૂomત્તા” બાહ્ય પરિષદાના દેવોની સંખ્યાના પ્રશ્નથી લઈને બાહ્ય પરિષદાની દેવિયેની સંખ્યાના પ્રશ્ન સુધિનો પાઠ અહિયાં ગ્રહણ કર જોઈએ. જેમકે “વાદિનિચાણ પરિસાણ જીરૂ દેવ સત્તા પvonત્તા ઈત્યાદિ બાહ્ય પરિષદામાં કેટલા હજાર દેવે કહેવામાં આવેલ છે? તથા વિરેચનેન્દ્ર વૈરેચનરાજ અલીન્દ્રની અ ભ્યન્તર પરિષદામાં કેટલા સે દેવિયો કહેલ છે ? મધ્યમ પરિષદામાં કેટલા સે દેવિ કહેવામાં આવેલ છે તથા બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી हेछ है 'गोयमा! बलिस्स णं वइरोयजिंदस्स वइरोयणरण्णो अभिंतरिથાણ પરિણા વીરં રેવ સરસા પuત્તા” હે ગૌતમ ! વરેચનેન્દ્ર વૈરચનરાજ
જીવાભિગમસૂત્ર
૨૨૨