________________
છે. તેનો ઉપાય અર્થાત્ પ્રતીકાર થઈ શકતે નથી. તેથી તે નિષ્ફર હોય છે. તે હોવાથી નારક જીવોના પરિણામોમાં અત્યંત રૂદ્રતા આવી જાય છે તેથી તે ચંડ કહેવાય છે. “દિવં” આ વેદનાથી મોટી કઈ વેદના હોતી નથી. અર્થાત આ વેદનાની પરાકાષ્ઠા રૂપ હોય છે. તેથી તેને તીવ્ર કહી છે. “સુ” આ વેદના સુખના લેશથી પણ વજીત હોય છે. આમાં કેવળ દુઃખનું જ સામ્રાજ્ય ભર્યું હોય છે. અથવા આ વેદના સ્વયં દુઃખ રૂપ હોય છે. તેથી તેને દુઃખ એ પ્રમાણે કહેલ છે “તુ તેથી જ્યાં સુધી જીવ નક્કમાં રહે છે,
ત્યાં સુધી છૂટી શકતા નથી. તેથી તેને દુર્ગ અર્થાત્ કહેલ છે “દિશા” નારક છે પ્રસન્ન ચિત્તથી તેને ભેગવતા નથી. પરંતુ ઘણી જ કઠણાઈથી દુરધ્યવસાય પૂર્વક ભોગવે છે. તેથી તે દુઃખથી સહન કરવા ગ્ય હોવાથી “દુરસિહય” છે. આવા વિશેષણોવાળી વેદનાને એ નારક છે આ યુષ્ય સમાપ્ત થતાં સુધી ત્યાં રહીને સહન કરતા રહે છે.
gi =ાવ ધૂમકૂમ|' આજ પ્રમાણે નારક છે, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, અને ધૂમપ્રભા પૃથ્વીમાં પણ અત્યંત વેદના ભગવતા રહે છે. “સત્તમાસ f gઢવી' છઠી અને સાતમી પૃથ્વીમાં “વફા” નૈરયિક
વઘુમહું તારું ઝોહિશશુવારું વીરાયતુંsiz” અનેક મોટા મોટા રાતા. રંગના કુંથું નામના છના રૂપ જેવા લાલવષ્ણુના અને વાતામાતૂડારૂં માને કે જેનું મુખ વજનું જ બનેલું છે, એવા શરીરેની કે જે “ોમીટરમાળારું' ગાયના છાણના કીડા જેવા હોય છે. તેવા જીવોની વિતુર્વણ કરે છે, વિવિજ્ઞા’ તેવા શરીરની વિમુર્વણા કરીને “અન્ન મનરણ વાર્થ તે પછી પર સ્પરમાં એક બીજાના શરીર પર “સમતોમા” ઘેડાની જેમ સવાર થઈને અર્થાત્ ચઢીને “હારમાળા હાથમાળા” પરસ્પર તેને વારંવાર કરડે છે. અર્થાત્ બટકા ભરે છે. “કચરોnબચાવ અને સો ગંઠ વાળી શેલડીના કીડાની માફક “જામાળા રામાળા” અંદર ને અંદર સનસનાટ કરતા થકા પેસી જાય છે. તેથી તેઓ અi Bરીયંતિ’ ઉજજવલ વિગેરે પહેલાં કહેલ વિશેષણોવાળી વેદના ને ઉત્પન્ન કરાવે છે. એજ વાત “૩ારું લાવ યુરિયા' આ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવી છે.
હવે સૂત્રકાર ક્ષેત્ર સ્વભાવવાળી વેદનાના સંબંધમાં કથન કરે છે. “મણે ઉં અરે ! રણમre gઢવી ને રૂચા” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકે
સી વેચળું વેતિ વિવેચળ તિ” શું શીત વેદનાનું વેદન કરે છે, ઉણ વેદના ભગવે છે? અથવા “તીર વરિયળ રેતિ” શીતોષ્ણ વેદનાને ભગવે છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે “નોરમા !
રીચું વેર વેતિ હે ગૌતમ ! તે નાર, શીત વેદનાનું વેદન કરતા નથી.
જીવાભિગમસૂત્રા
૮૭