________________
પરંતુ “વિવેક વેરિ’ તેઓ ઉષ્ણ વેદનાનું વેદન કરે છે. એ નારકે જે કે શીતનિ વાળા હોય છે. કેમકે તેઓનું ઉત્પત્તિસ્થાન હિમાની હિમસંહતિ જેવા શીત પ્રદેશાત્મક હોય છે. પરંતુ તેના સિવાયના જે બીજા સ્થાને છે. તે બધા ખેરના અંગારાથી પણ વધારે ઉષ્ણ હોય છે. તેથી તેઓ કેવળ એક ઉષ્ણ વેદનાજ ભેગવે છે. ઠંડી અથવા “રીયોતિi ળો વેલેંતિ’ શીતેણે વેદના જોગવતા નથી. બcqમાણ પુછા' હે ભગવન પંકપ્રભા નામની જે એથી પૃથ્વી છે, તેમાં રહેવાવાળા નારકે શું શીત વેદનાને અનુભવ કરે છે ? કે ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે ? અથવા શીતેણે વેદનાનો અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોચમા ! લીયે વિવેક વેતિ faif વેચ રેહેંતિ' હે ગૌતમ ! તે નારક નારકાવાસના ભેદથી શીત વેદનાને પણ અનુભવ કરે છે. અને એ જ પ્રમાણે નરકાવાસના ભેદથી જ ઉષ્ણ વેદનાને પણ અનુભવ કરે છે. પરંતુ જો સીયોસિનું વેચળું વેરિ’ શીતોષ્ણ વેદનાને અનુભવ કરતા નથી. “તે વાત જે સિવળું તિ' એવા નારક છે ત્યાં વધારે છે કે જેઓ ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. કેમકે પ્રભૂતતર નારક જીવોની ની શીત હોય છે, તથા “તે ધોવરના ને તીર્થ વેરાં વેરિ’ જે નારક જી શીત વેદનાને અનુભવ કરે છે. તેઓ સ્તાકતર અર્થાત ઘણા છેડા હોય છે. કેમકે અહિંયા અલ્પતની ઉષ્ણુની હોય છે.
“ધૂનcqમા પુછા' હે ભગવન્ ધૂમપ્રભા પૃથ્વીના નારક છે શું શીત વેદનાનો અનુભવ કરે છે? અથવા ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે? શીશ્ન રૂ૫ મિશ્ર વેદનાને અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોરમા! રીલંકા વેચળ રિ, વેવ રેતિ હે ગૌતમ! ધૂમપ્રભા પૃથ્વીના નારક શીત વેદનાને પણ અનુભવ કરે છે, ઉષ્ણ વેદનાને પણ અનુભવ કરે છે, પરંતુ જો વીતોળેિ વેર વે તિ” શીતોષ્ણ રૂપ વેદનાને અનુભવ કરતા નથી. “તે વસુરાજા ને લીધે વેલેંતિ’ જેઓ શીત વેદના ને અનુભવ કરે છે, એવા નારક જીવ બહતરક છે. કેમકે અહિંયા બહતરક જીની ઉણની હોય છે. તથા “તે ધોવતા ને વેરિ' જેઓ ઉષ્ણવેદનાને અનુભવ કરે છે. તેઓ સ્તાકતર છે. કેમકે અહિયાં અલ્પતર નારક જીવોની નિ શીત હોય છે.
રાહ પુરા” હે ભગવન્ તમ પ્રભા પૃથ્વીના નૈરાયેકો શું શીત વેદનાને અનુભવ કરે છે? ઉવેદનાને અનુભવ કરે છે કે શીતેણુ વેદનાને અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! તીર્થ રે
જીવાભિગમસૂત્ર
૮૮