________________
ત્તિ હે ગૌતમ! ત્યાં ના નારકો શીત વેદનાને અનુભવ કરે છે. “જો રસિ વેચ
ત્તિ ઉણ વેદનાને અનુભવ કરતા નથી. અને “નો તીયોનિ વેચળું વેરિ' શીતષ્ણ રૂપ મિશ્ર વેદનાને અનુભવ પણ કરતા નથી. કેમકે તમ પ્રભા પૃથ્વીના સઘળા નારકોની ઉણની હોય છે. અહિયાં નિસ્થાનશિવાય બીજુ બધું જ કથન એટલે કે નારક ભૂમિ સંબંધી કથન મહાહિમાની પ્રમાણે હોય છે. “gi
દે સરમાઈ નવરં પરમવીર્થ” તમ પ્રભા પૃથ્વીના નારક જીવો પ્રમાણે જ અધઃસપ્તમી પૃથ્વીના નારક જીવ પણ કેવળ એક શીત વેદનાનું જ વેદન કરે છે. ઉsણ વેદનાને અનુભવ કરતા નથી અને શીતષ્ણ રૂપ મિશ્ર વેદનાનું પણ વેદન કરતા નથી. અહિયાં એ જ વિશેષતા છે કે સાતમી પૃથ્વીના નારકેને જે શીત વેદનાને અનુભવ થાય છે તે તે શીત વેદના તમ પ્રભા પૃથ્વીમાં જે શીત વેદના છે, તેની અપેક્ષાએ ઘણી વધારે હોય છે, આ પૃથ્વીમાં તમ પ્રભા પૃથ્વી કરતા શીત વેદના ઘણજ પ્રબળ હોય છે. એ સૂ. ૨૦ છે
નારકોં કે નરકભવ દુ:ખ કે અનુભવન કા નિરુપણ હવે સૂત્રકાર નારક જીના નારકભવના અનુભવનું પ્રતિપાદન કરે છે “મીરે નં અંતે! રચcપમા ગુઢવી નૈરૂચ રિસર્ચ ઈત્યાદિ
ટીકાર્ચ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “મીરે મરે! હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિક જી રિસર્ચ નિયમ” કેવા પ્રકારન થઈને નરયિક ભવને “ઘણુમવા વિરાંતિ’ અનુભવ કરે છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા ! તે ત ળરચું મૌતા' હે ગૌતમ! તે નારકે ત્યાં નરકમાં સદા ભયભીત થઈને ક્ષેત્રસ્વભાવથી થવા વાળા મહા ગાઢ અંધકારને જેવાથી ચારે બાજુની શંકા યુકત થઈ ને તથા “ચિં સરિતા' સર્વદા ક્ષેત્રસ્વભાવથી થવાવાળા અંધારાને જેવાથી ગભરાયેલા થઈને અથવા પરમાધામિક દેવે દ્વારા પરસ્પર એક બીજાના પૂર્વભવ ના વૈરેને પ્રગટ કરવાના કારણે બદલે લેવા રૂપ દુ;ખો આવવાથી દુઃખિત થઈને તથા “નિરવં હિરા' હંમેશા ભૂખથી પીડાઈને નિરાં દિવા” સર્વદા ઉદ્વિગ્ન થઈને અર્થાત ખેદ ખિન્ન થઈને પરમાધાર્મિક દેવે દ્વારા પરસ્પર યાદ કરાવવામાં આવેલ પૂર્વભવના વેરના કારણે એક બીજાની રહેઠાણથી પરાડ મુખ ચિત્તવાળા થઈને નિત્ય “પપુરા ઉપદ્રવવાળા થઈને તે “ણિ પરમ
જીવાભિગમસૂત્ર
૮૯