________________
કરવું જોઈએ. એ પ્રમાણે બમણું કરવામાં આવેલ ક્ષેત્ર એટલું હોય છે. ચારાણું હજાર, પાંચસે છવ્વીસ પેજન અને એક જનના ૪૨ બેંતાલીસ સાઠિયાભાગ (૯૪૫૨૬૩) આ પ્રમાણે એક અવકાશાન્તરનું થયુ. આવી દરેક વિમાન શ્રેણીમાં ક્રમથી કેટલા કેટલા અવકાશાન્તર હોય છે. તે બતાવે છે, “તપાસત્તમા હું ત્રણ, પાંચ, સાત અને નવ આ ક્રમથી થાય છે. પૂર્વોક્ત બમણા કરવામાં આવેલ સૂર્યોદય અને સૂર્યાસ્તના ક્ષેત્રને દરેક વિમાન શ્રેણીના અવકાશાન્તરથી ગુણવા જોઈએ. જેમ પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીમાં ત્રણથી અચિ વિગેરે વિમાન શ્રેણીમાં પાંચથી, કામ વિગેરે વિમાન શ્રેણીમાં સાતથી અને વિજ્યાદિ વિમાન શ્રેણિમાં નવથી, ગુણવા જોઈએ. કહેવાનો સારાંશ એ છે કે પૂર્વોકત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્ર (૯૪પર૬ 3) ને ત્રણ થી ગુણવાથી જે ગુણાંક આવે તે સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિક્રમ-બલ કહેવું જોઈએ. એજ પ્રમાણે પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને પાંચથી ગુણવાથી જે ફલ આવે તે અચિ વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિક્રમ સમજવું અને એજ સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને સાતથી ગણવામાં આવે તેનું જે ફળ આવે તે કામ વિગેરે વિમાણ શ્રેણું પ્રકરણમાં એક દેવનું વિક્રમ સમજવું. જોઈએ અને એ જ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને નવથી ગુણતાં જે ગુણાકાર આવે તે વિજય વિગેરે વિમાન શ્રેણી પ્રકરણમાં એક દેવનું વિક્રમ થાય છે. આ વિજય વિગેરે વિમાનો સૌથી મોટા હોય છે. તેથી સ્વસ્તિક, અચિ અને કામ વિગેરે વિમાનમાં તે તે દેવ કઈ કઈ વિમાનને ઓળંગી પણ શકે છે, પરંતુ તે દેવ વિજય વિગેરે વિમાન પૈકી કઈ પણ વિમાનને ઓળંગી શકતા નથી. આ પ્રમાણે આ ચાર સંગ્રહ ગાથાઓને અર્થ થાય છે. જે સૂ. ૨૮ છે. ત્રીજી પ્રતિપત્તીમાં તિર્યનિક અધિકારને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૩-કા
સંસારસમાપન્નક જીવોં કા નિરુપણ “ વિદા મંસંસારમાતomળ નીવા' ઇત્યાદિ
ટીકાથ–“શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે “વિરાળે મરે! સંસારમાતour નીવા ત્તા” હે ભગવદ્ સંસારી છે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોયા! છવિ સંપાદરમાવનારીવા પાત્તા” હે ગૌતમ! સંસારી જીવે છે પ્રકારના કહેવામાં આવ્યા છે. “R ગા’ જેમકે “gઢવીઝા વાવ તાજા ” પૃથ્વીકાયિક યાવત ત્રસકાયિક, અહિયાં યાવત્પદથી અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને ત્રસકાયિકના ભેદથી સંસારસમાપક જીવો છ પ્રકારના કહેવામાં આવ્યા છે.
“રે જ રં ગુઢવીજા” હે ભગવન ! પૃથ્વીકાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા
જીવાભિગમસૂત્ર
૧૩૮