________________
કાળ વિગેરે જે મહાનરકાવાસી છે. તે અપ્રતિષ્ઠાન નામના મહાનરકની પૂર્વ વિગેરે દિશાઓમાં છે તે જ કહ્યું છે
'पुव्वेण होई कालो, अवरेणं अप्पइट्टमहाकालो । લોક સાહિળપાણે, વત્તાપાયે મહારક છે ૧ |
અપ્રતિષ્ઠાન નામના મહાનરકની પૂર્વ દિશામાં કાળ નામને નરકાવાસ છે. પશ્ચિમદિશામાં મહાકાળ નામને નરકાવાસ છે. દક્ષિણ દિશામાં ગૌરવ નામને નરકાવાસ છે. અને ઉત્તર દિશામાં મહારૌરવ નામને નરકાવાસ છે. તેના
હવે સૂત્રકાર દરેક પૃથ્વીમાં ઘને દધિ વિગેરેના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “0િ Ê અંતે ! રુમીતે रयणप्पभाए पुढवीए अहे धणोदहीइवा, घणवाएइवा, तणुवाएइवा, ओवाસંતવા” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં ઘને દધી છે શું? ઘનવાત છે શું ? તનુવાત છે? અવકાશાતર શુદ્ધ આકાશ છે? કઠણ બનેલા પાણીનું નામ ઘને દધિ છે. પિંડાકાર થયેલ વાયુનું નામ ઘનવાત છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમાં દંત અધિ” હે ગૌતમાં આ રતનપ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં ઘને દધિ પણ છે, ઘનવાતપણુ છે, તનુવાત પણ છે, અને અવકાશાન્તર શુદ્ધ અકિાશ પણ છે. “gવં જાવ કહે સત્તા ઘનેદવિ વિગેરેના અસ્તિત્વનું કથન યાવત્ તમસ્તમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધીમાં સમજવું. અહિયાં વાવ પદથી રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં ઘને દધિ વિગેરેને સદૂભાવ પ્રગટ કરેલ છે. એ જ રીતે શકરા પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, વાલુકાપ્રભ પૃથ્વીના નીચેના ભાગમાં, પંકપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, ધૂમપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, તમ પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, અને તમારતમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં પણ ઘનેદધિ વિગેરે ને સદૂભાવ સમજ. સૂ. ૩ !
રત્નપ્રભા પૃથ્વી કે ખરકાંડ આદિકા એવં અન્ય પૃથ્વી
મેં રહે હવે ધનોદધ્યાદિ કે બાહલ્ય કા નિરુપણ હવે સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ વિગેરેનું તથા બાકીની એકાકાર શર્કરા પ્રભા પૃથ્વી વિગેરે છ પૃથ્વીમાં રહેલા ઘનેદધિ વિગેરેનું બાહલ્ય અર્થાત્ વિસ્તારનું કથન કરે છે.
કુમારે નં મંતે! રચનqમાણ પુઢવી હર ઈત્યાદિ
જીવાભિગમસૂત્ર