________________
ટીકાથ -આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે હે ભગવન્ ‘મીત્તે ચળવ્માણ્ડુઢીપ ઘ ંટે' આ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડા પૈકી પહેલા જે ખરકાંડ છે, તે વચં વાઢેળ પન્નત્તે' કેટલા વિસ્તારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે નોચમા!' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીને જે ખરકાંડ છે, તે સેળ હજાર ચેાજનના વિસ્તાર વાળા કહ્યો છે. ક્રીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે મીત્તે નં અંતે ! ચળ બમાણ પુનીલ ચળકે વચ' વાઢેળ પન્નત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે, તે કેટલી માટાઇ (વિસ્તાર) જાડાઈ વાળા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શૌયમા ! નોચળસદાસ” હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના જે રત્નકાંડ છે, તે એક હજાર ચેાજનની જાડાઈ–વિસ્તારવાળા કહ્યો છે. ‘વં નાવ વિદે' એજ પ્રમાણે યાવત્ ષ્ટિકાંડ સુધીના જે સેાળ કાંડા છે, તે બધાજ એક એક હજાર ચેાજનની જાડાઈ-વિસ્તારવાળા છે. ૧૬, આ પ્રમાણે ખરકાંડ વિગેરે બધાજ કાંડા પૂરા સેાળ હજાર ચેાજનના થઈ જાય છે. અહિંયોં યાવત્ શબ્દથી વાકાંડાર, વૈડૂ કાંડા૩, લેાહિતાક્ષકાંડા૪, મસાર ગલકાંડપ’ ‘હું સગભ’કાંડŕ' ‘પુલકકાંડ9’ ‘સૌગધિકકાંડ ૮' ‘તિરસકાંડ ‘અંજનકાંડ ૧૦ ‘અંજનપુલાકકાંડ ૧૧’- ‘રજતકાંડ ૧૨' ‘જાતરૂપ કાંડ ૧૩' અંકકાંડ ૧૪' અને સ્ફટિકકાંડ' આ કાંડ ગ્રહણ કરાયા છે. અને સેાળમે ષ્ટિકાંડ છે. તેમ સમજવું.
‘મીત્તે નં મને!” હે ભગવન્ આ 'रयणप्पभाए पुढवीए पंकवहुले कंडे' રત્નપ્રભા પૃથ્વીના ખીજો જે એકાકાર પક ખડુલકાંડ છે, તે ‘વચ વાહ@ળ ' કેટલી જાડાઈ વિસ્તારવાળા કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે પોયમા ! ચકલીફ્ નોચળસન્નાર્ડ વાઇત્ઝેળ વનત્તે' હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે પક બહુલ કાંડ છે, તે ચેાર્યાંશી હજાર ચેાજનના વિસ્તાર- જાડાઈવાળા કહેવામાં આવેલ છે.
‘મીત્તે નં મંતે' હે ભગવત્ આ વ્યનવમાર પુઢવી' રત્નપ્રભા પૃથ્વીને ત્રીજો ‘સાવવતુછે દંડે' અખ્ખડુલ કાંડ છે તે વચ વાઙેળ પત્રો' કેટલા વિસ્તાર-જાડા વાળે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને જોચમાાં અસીર્ નોચળલસા.' વાહહેબ' પન્નત્તે' હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીજો જે અખ્ખડુલકાંડ છે, તે એ’સી હજાર ચેાજનની જાડાઈવાળા કહ્યો છે. અહિંયા રત્નપ્રભા પૃથ્વીના પહેલા જે ખરકાંડ છે. તેની જાડાઈ ૧૬૦૦૦ સેાળ હજાર ચેાજનની છે. અને તેના બીજો કાંડ જે પંક બહુલ કાંડ છે. તેની
જીવાભિગમસૂત્ર
८