________________
જાડાઈ-વિસ્તાર ૮૪૦૦૦ ચાર્યાશીહજાર એજનની કહેલ છે. ત્રીજો જે અબ્દહલ કાંડ છે, તેની જાડાઈ-વિસ્તાર એંસી હજાર ૮૦૦૦૦ જનની કહી છે. આ રીતે આ બધા કાંડેની જાડાઈ-વિસ્તાર મેળવતાં આ રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ વિસ્તાર ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજાર એજનની થઈ જાય છે.
“રૂની બં મં! રામાઘ પુઢવીણ” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીની નીચે જે “ઘળોહી' ઘોદધિ છે, તે “વયં જાઢ ઘાટ્ટેળે પત્તે કેટલા વિસ્તાર વાળે કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “રમાં ! વી ગોચરાડું થાળે ” હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથ્વીની નીચે જે ઘોદવિ છે, તે વીસ હજાર જનના વિસ્તારવાળો કહેલ છે. આ ઘોદધિ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં વ્યવસ્થિત છે, “મીરે જે મને ! રાજમણ પુત્રવીણ ઘવાણ” હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના ઘને દધિની નીચે જે ઘનવાત છે તે “વયં વાહન પત્તે’ કેટલા વિસ્તારવાળે કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે તે “મા! અi
ના કોગળaહ#ારું વારાં વન હે ગૌતમ! આ રતનપ્રભા પૃથ્વીનો જે ઘનવાત છે. તે અસંખ્યાત હજાર એજનના વિસ્તાર વાળા કહ્યો છે. આ ઘનવાત ઘને દધિની નીચે છે. “પરં તવારિ, ગોવનંતરે વિ' એજ પ્રમાણે ઘનવાતની નીચે તનુવાત છે અને તે પણ અસંખ્યાત હજાર એજનના વિસ્તાર વાળે છે. તથા તનુવાતની નીચે અવકાશાન્તર શુદ્ધ આકાશ છે. આ પ્રમાણે રત્નપ્રભા સંબંધી ઘને દધિ, ઘનવાત, તનુવાત, અને અવકાશાન્તર, એને વિસ્તાર બતાવીને હવે સૂત્રકાર શર્કરા પ્રભા પૃથ્વી સંબંધી ઘોદધિ વિગેરે ને વિસ્તાર બતાવે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “સરવર કુમાણ નં અંતે રૂઢવીd” હે ભગવન શર્કરા પ્રભા પૃથ્વીને જે “વળાવતી’ ઘનેદધિ છે, તે વરૂણં વાહન્હેાં પન્ન” કેટલા વિરતાર વાળે કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કે “જોયા! વીનં વોચાદરૂાડું વાહન ' હે ગૌતમ! શર્કરા પ્રભા પૃથ્વીને જે ઘોદધિ છે, તે વીસ હજાર
જનના વિસ્તાર-જાડાઈ વળે કહેલ છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “સારામાંg of મરે ! gઢવીe” હે ભગવાન્ શર્કરપ્રભા પૃથ્વીને જે “ઘનવારે ઘનવાત છે. તે “વફાં વાહf ” કેટલા વિસ્તારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમrl અસંવેડનારું ગોચનાદરણારૂં વાણાં
' હે ગૌતમાં શર્કરામભા પૃથ્વીને જે ઘનવાત છે, તે અસંખ્યાત હજાર જનના વિસ્તારવાળે કહ્યો છે. આ ઘનવાત, ઘનોદધિની નીચેના ભાગમાં છે,
જીવાભિગમસૂત્ર