________________
વં તનુવાન ઓવાસ'તરે વિ' ઘનવાત પ્રમાણેજ તનુવાત પણ છે તેમ સમજવું અને અવકાશાન્તર પણ એજ પ્રમાણે એટલે કે ઘનવાતના કથન પ્રમાણે જ છે, તે સમજવું
આ રીતે ઘનવાતની નીચેનાભાગમાં આ તનુવાત છે, અને આ અસ ખ્યાત હજાર ચૈાજનના વિસ્તારવાળે છે. તથા તનુવાતની નીચેના ભાગમાં અવકાશાન્તર છે, અને તે પણ અસંખ્યાત ચેાજનના વિસ્તારવાળુ છે. ના સર્વમાં પુર્વીÇ Ë બાવ હે સત્તમા' જે પ્રમાણે શાપ્રભા પૃથ્વીના ઘનાદધિ વિગેરેના વિસ્તાર અને અવકાશાન્તરના વિસ્તાર કહેલ છે. એજ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી સુધીની પૃથ્વીચેાના ઘનેદધિ વિગેરેના અને અવકાશાન્તાના વિસ્તાર સમજીલેવા. ધનેાધિ પોતપોતાની પૃથ્વીચેાના અધેાભાગમાં છે, ઘનવાત, ઘનેાધિની નીચેનાભાગમાં છે, અને તનુવાત ઘનવાત ની નીચેના ભાગમાં છે, અને અવકાશાન્તર તનુવાતની નીચેનાભાગમાં છે. સૂ. ૪ રત્નપ્રભા પૃથ્વી કે ક્ષેત્રચ્છેદ કા કથન
‘મીત્તે ન અંતે! ચળવમાણ્ પુઢવી અસીસત્તર લોચળ' ઈત્યાદિ ટીકાય-ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુનેએવું પૂછ્યું છે કે ‘મીત્તે હું મને! ચળમા પુઢીપ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને કે જે અસીર્ ઉત્તર જોયળલચલહસત્રાર્ત્ઝા' એકલાખ એ સીહજાર ૧૮૦૦૦૦ ૨ાજનના પિડ છે, વેત્તì નું છિન્નમાની' કેવળજ્ઞાનીની બુદ્ધિથી જ્યારે તેના પ્રતર કાંડ પણાથી વિભાગ એટલે કે ખંડ, ખેડ કરવામાં આવે છે, તે તે યુધ્વાર દ્રવ્ય 'વળકો' વર્ણની અપેક્ષાથી ‘હાઇનીઝ હોચિ જ્ઞાહિદ્ મુવિન્નાર્ અસ્થિ’ શુ કૃષ્ણે કાળાવ વાળુ' નીલવર્ણવાળુ' લાલવ વાળું પીળાવ વાળુ અને શુકલ કહેતાં સફેદવણુ વાળુ હાય છે? રોંધો' ગધની અપેક્ષાથી ‘મુદિમનંધારૂં, વુદિમરાંધારૂં' શું તે સુરભી નામ સુગંધવાળુ હાય છે ? કે દુરભિનામ દુધવાળુ હાય છે ? ‘લો” રસની અપેક્ષાથી શું તે સિત્તેકુચ કાયમ નિહમદુરા'' તિકત, કટુક, કષાય, તુરા અમ્લ ખાંટા અને મધુર મીઠા રસવાળુ' હાય છે ? 'વ્હાલો
લડ મચ ચિ, અટ્ઠચ, પીય સિન બિદ્ધ જીવવા ” સ્પશની અપેક્ષાથી શુ' તે કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ વાળુ`
જીવાભિગમસૂત્ર
૧૦