________________
હારા' અહિના કર્કશ સ્પર્શી અસિપત્રની તલવારની ધાર જેવા પાંદડાવાળા ઝાડની જેમ અત્યંત દુઃસહ અર્થાત્ અસહય હાય છે. અને તેથી જ તે નરકાવાસા ‘દુtિaા’ અત્યંત દુઃખ પૂર્વક સહન કરાય છે. અર્થાત્ દુઃખથી ભાગવી શકાય તેવા હાય છે. તે નરકાવાસા ‘ગસુમા’ જોવામાં અશુભ હોય છે. તથા આ નરકોમાં જે ગધ હોય છે, તે અશુભજ હાય છે. અને જે રસ હાય છે. તે તથા જે સ્પર્શ હોય છે તે બધાજ અશુભ હોય છે. શુભ હાતા નથી. અહિયા જીવે ને જે વેદના થાય છે, તે પણ અત્યંત અશાતા રૂપ જ હાય છે ‘પાળ' અમિષ્ટાનેળ પુત્રનુંત્તિળ માળિયર ઝાળવયાનુસારેણં' આજ પ્રમાણે બીજી બાકીની સઘળી પૃથ્વીચેાના સ'મધમાં સારી રીતે વિવેચન કથન કહેવું જોઈએ. જેમકે આ સંબંધમાં પ્રજ્ઞપના સૂત્રના બીજા સ્થાન પદમાં કથન કરવામાં આવેલ છે. નથ ને ચોદૂજ઼ આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ખીજા સ્થાન પદમાં કહ્યા પ્રમાણે જ્યાં જે પૃથ્વીમાં જેનું જે પ્રમાણેનું ખાહલ્ય પહેાળાઈ કહેવામાં આવેલ છે. અને ‘નથ ગત્તિયા વા નચાવાલલચÇÇા' જ્યાં જેટલા લાખ નરકાવાસે કહેવામાં આવેલ હાય, ત્યાં તે બધા જ સારી રીતે વિચાર કરીને ‘નાવ અદ્દે સત્તમાષ પુર્વી' યાવત્ અધઃસપ્તમી એટલે કે તમસ્તમા નામની સાતમી પૃથ્વી સુધી કહી લેવું જોઈએ.
હવે સૂત્રકાર અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસે)નું કથન કરે છે દે સત્તમા' ઇત્યાદિ
‘અદ્દે સત્તમા' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીના કે જેનુ' માહત્ય એક લાખ આઠ હજાર ચેાજનનુ' છે. તેની ઉપરના ભાગમાં કેટલુ' અવગાહન કરીને અર્થાત્ કેટલા ભાગ છેાડીને તથા નીચેના કેટલા ભાગ છેડીને ‘મળ્યું' અને વચમાંના કેટલા ખાલી ભાગમાં કેટલા ‘અનુત્તર' અનુત્તર સર્વોત્કૃષ્ટ અત્યંત વિશાળ ઘણા મેટા અને તેથી જ ‘માનિયા’ મહા નરક કહેલા છે? ત્ત્વ' પુષ્ઠિત્ર” આ રીતે પ્રશ્ન પૂછી લેવા જોઈએ. તથા વાયવ’વિ સદેવ તેના ઉત્તર પણ અહિયાં જેટલા પ્રમાણવાળા મધ્યભાગમાં જેટલા નરકાવાસે છે, અર્થાત્ ધઃસપ્તમી પૃથ્વીના એક લાખ આઠ હજાર ચેાજનના
માહત્યમાંથી સાડા ખાવન હજાર ઉપરના ભાગને અને એટલાજ નીચેના ભાગને છેાડીને વચલા ત્રણ હજાર ચેાજનના પાલાણમાં પાંચ મહાનરકાવાસે છે. તે આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાળ ૨, રૌરવ ૩, મહારૌરવ ૪, અને વચમાં પાંચસું અપ્રતિષ્ઠાન ૫ નામનું નરક છે. આ પ્રમાણે કહેવું જોઇએ. તેના આલાપ આ પ્રમાણે છે. સામાત્ત નં પુઢવીત્ વત્તીપુત્તરનોચળતથસલવારા' હે ભગવન્ એક લાખ ખત્રીસ હજાર ચૈાજનની વિશાળતા વાળી શર્કરાપ્રભા નામની બીજી પૃથ્વીની ‘તિ’ વચ' જોાહિત્તા ટેટા વચ યન્નેત્તા મો હેવર્ડ્સ વથા નિયાવાલલચસરલા ર્ળત્તા' ઉપર અને નીચેના જીવાભિગમસૂત્ર
૫૦