________________
કેટલા હજાર જન છેડીને બાકીના મધ્ય ભાગમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે “જોવા सक्करप्पभाषण' पुढवीए बत्तीसुत्तर जोयणसयसहस्सवाहल्लाए उवरि एग जोयणसयसहस्स ओगाहित्ता हेटा एक्कं जोयणसहस्स' वज्जेत्ता मझे तिसुत्तरजोयणसयसहस्से एस्थ णं सक्करप्पभाए पुढवी णेरइयाण वीसा
રાજાનરવનારા મવંતરિ બલ્લા' હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર જનની વિશાળતાવાળી શર્કરા પ્રભા નામની બીજી પૃથ્વીની ઉપર નીચે ના એક એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને છોડીને એક લાખ વીસ હજાર મધ્યના ક્ષેત્રમાં શર્કરામભા પૃથ્વીના નૈરયિકોને ચગ્ય એવા વીસ લાખ નરકાવાસે કહ્યા છે. આ બધાજ નરકાવાસે મધ્યમાં ગોળ છે. યાવત જોવામાં અશુભ છે. તેમાં મહા અસાતા રૂપ વેદના છે. ઈત્યાદિ સઘળું વ્યાખ્યાન રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું બધેજ સમજી લેવું
'बालुयप्पभाए ण भते ! पुढवीए अट्ठावीसुत्तर जोयणसयसहस्स बाहल्लाए उवर केवइय ओगाहित्ता हेट्टा केवइय वज्जित्ता मज्ज्ञे केवइया निरयावास सयसहस्सा पण्णत्ता ? गोयमा ! बालुयप्पभाए पुढवीए अट्ठावीसुत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसयसहस्स ओगाहित्ता हेट्टा एगं जोयणसहस्स वज्जित्ता मज्ज्ञे छव्वीसुतरे जोयणसयसहस्से एत्थणं बालुयप्पभा पुढवी नेरइयाणं ઇજાણ નિયાવાર રક્ષા મવંતરિ મરવા' હે ભગવન તાલુકા પ્રભા પૃથ્વી કે જે એક લાખ અઠ્યાવીસ હજાર એજનની પહોળાઈ વાળી છે. તેની ઉપર નીચેના એક એક હજાર જન ક્ષેત્રને છોડીને વચમાંના એક લાખ છવ્વીસ હજાર જન પ્રમાણવાળા મધ્યના ક્ષેત્રમાં વાલુકાપ્રભા પૃથ્વીના નરયિકને ચગ્ય પંદર લાખ નરકાવાસે છે. આ બધા નરકે યાવત્ અશુભ છે. તેમાં અત્યંત અશાતારૂપ વેદના છે.
જીવાભિગમસૂત્ર
પ૧