SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ રે ફ્રિ નં અવળવાણી' હે ભગવન ભવનવાસી દે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ભવનવાસી દેવે વિહા વાત્તા’ દસ પ્રકારના કહેવામાં આવેલ છે. “' ના” તે આ प्रभारी छे 'असुरकुमारा जहा पण्णवणापदे देवाणं भेओ तहा भणितव्वो जाव મજુત્તરોવવારૂથા પંચવિદ્યા પછાત્તા અસુરકુમાર નાગકુમાર વિગેરે આ દસ પ્રકારના ભવનપતિ દેવોનું વર્ણન તથા વાનવ્યન્તર વિગેરે સઘળા દેવોના ભેદન વર્ણન પ્રજ્ઞા પના સૂત્રના પહેલા પદમાં પાંચ પ્રકારના અનુત્તરપપાતિક દેના કથન સુધી કરવામાં આવેલ છે. તેથી તે સમસ્ત કથન ત્યાંથી જોઈ લેવું પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં ભવનવાસી દેવોના દસ ભેદે આ રીતે કહેવામાં આવેલ છે. અસુર કુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિઘ૯માર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર , ઉદધિકુમાર ૭, દિકુમાર ૮, પવનકુમાર ૯ અને સ્વનિતકુમાર ૧૦ આ રીતે દસ પ્રકારના ભવનવાસી દેવે કહ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેવામાં આવેલ દેવના ભેદે કેટલા સુધી કહેવા જોઈએ તે સંબંધમાં સૂત્રકાર “Sા ઈત્યાદિ સૂત્ર કહે છે “બાર સનરોવવરૂચ પંજવિહાં પુનત્તા” યાવત્ એ પદથી અહિયાં ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક, કોપન્ન, કલ્પાતીઅ, નવગ્રેવેયક દેનું તથા અનુત્તરપપાતિક દેના સંબંધમાં પ્રશ્ન કહેવું જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ અનુત્તરપાતિક દેવે પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. “i #g” તે આ પ્રમાણે છે. “ વિવેકાંત નાવ સંદવ સિદ્ધપt' વિજય, વૈજયન્ત, જયન્ત અપરાજીત અને સર્વાર્થસિદ્ધદેવ, “રે જં અનુત્તરવવફા” આ બધા અનુત્તરે પપાતિક દે છે. આટલા સુધી પ્રજ્ઞાપના સુત્રના પહેલા પદમાં કહેલ પ્રકરણથી સમજવું. આના પછીનું શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં કહેલ ભવનવાસી દેવોના ભવન વિગેરેનું વર્ણન કરવામાં આવે છે. “હિ નું મંતે !” ત્યાદ્રિ હ અંતે માનવાસિ સેવાળ મવા પત્તા” હે ભગવન ભવનવાસી દેના ભવને કયાં કયા સ્થળે કહેલ છે? “íિ મરે! માનવાણી તેવા વિનંતિ’ તથા હે ભગવન્ ભવનવાસી દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોમાં ! રુમીતે રથમાણ પુઢવી ગણી વત્તર કોયાણીસહસવા ” હે ગૌતમ ! ૧ એક લાખ ૮૦ એંસી હજાર યોજનના વિસ્તારવાળી સ્થળ આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના ભાગમાં એક એક હજાર યોજનને છોડીને વચ્ચેના એક લાખ ૭૮ અઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગમાં “ga googવાણ ગાવ મવા વારા આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તેજ પ્રમાણેનું કથન સમજી લેવું “ઇલ્થ i તે મવનવાસીન રેવાળ સત્ત भवण कोडोओ बावत्तरि भवणावाससयसवस्सा भवंतीति मक्खाय" જીવાભિગમસૂત્રા ૨૧૬
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy