________________
પૃથ્વીયાની વિશાળતા ખતાવી છે. જેમકે એક લાખ એંસી હજાર યજનની વિશાળતાવાળી પહેલી પૃથ્વી છે. ૧, એક લાખ ખત્રીસ હજાર યેાજનની વિશાળતા વાળી ખીજી પૃથ્વી છે. ૨, એક લાખ અઠયાવીસ હજાર યેાજનની વિશાળતા વાળી ત્રીજી પૃથ્વી છે. 3, એક લાખ વીસ હજાર ચૈાજનની વિશાળતા વાળી ચેાથી પૃથ્વી છે. ૪, એક લાખ અઢાર હજાર ાજનની વિશાળતા વાળી પાંચમી પૃથ્વી છે. ૫, એક લાખ સેાળ હજાર ચેાજનની વિશાળતા વાળી છઠ્ઠી પૃથ્વી છે. ૬, અને એક લાખ આઠ હજાર (જનની વિશાળતા વાળી સાતમી પૃથ્વી છે. ૭, ૫ ૧ ા ખીજી અને ત્રીજી ગાથામાં મધ્યક્ષેત્રનું પ્રમાણ ખતાવેલ છે. જેમકે પહેલી પૃથ્વીમાં એક લાખ અયેાતેર હજાર ચેાજન પ્રમાણના મધ્ય ભાગ-પેાલાણુ છે. ૧, બીજી પૃથ્વીમાં એક લાખ વીસ હજાર ચેાજનના મધ્યભાગ છે. ર, ત્રીજી પૃથ્વીમાં એક લાખ છવ્વીસ હજાર ચેાજન પ્રમાણના મધ્ય ભાગ છે. ૩, ચાથી પૃથ્વીમાં એક લાખ અઢાર હજાર પ્રમાણના મધ્યભાગ છે. ૪, પાંચમી પૃથ્વીમાં એક લાખ સાળ હજાર ચેાજનના મધ્યભાગ છે. પ છઠ્ઠી પૃથ્વીમાં એક લાખ ચૌદ હજાર ચેાજનના મધ્યભાગ છે. ૬. અને સાતમી અધઃ સપ્તમી પૃથ્વીમાં ત્રણ હજાર ચેાજનના મધ્યભાગ છે. ૫ ગા. ૨-૩ |
નરકાવાસેાની સંખ્યા નરકાવાસે છે. ૧,
ચેાથી ગાથામાં ઉપર કહેલ મધ્યભાગમાં રહેલા ખતાવવામાં આવી છે. જેમકે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ ખીજી પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસે છે. ૨, ત્રીજી પૃથ્વીમાં પંદર લાખ નરકાવાસે છે. ૩, ચેાથી પૃથ્વીમાં દસ લાખ નરકાવાસ છે. ૪, પાંચમી પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસે છે. પ, છઠ્ઠી પૃથ્વીમાં પાંચ કમ એક લાખ નરકાવાસે છે. ૬, અને સાતમી જે અધસપ્તમી નામની પૃથ્વી છે, તેમાં પાંચ નરકાવાસે છે. આ બધા કથનને ખતાવવા વાળું કોષ્ટક ટીકામાં આપ વામાં આવેલ છે, તેા જીજ્ઞાસુએએ તેમાંથી જોઈ વિચારી લેવું. ॥ સૂ. ૧૨૫ નરકાવાસો કે સંસ્થાન-આકાર કા નિરુપણ
હવે સૂત્રકાર નરકાવાસેાના સંસ્થાને નુ' કથન કરે છે. ‘મીત્તે ન મંતે ચળવમાણ્ પુઢવી' ઇત્યાદિ
ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે મીત્તે ન મંતે ! ચળવમાક્ વુઢીપ્’ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકે જે સંઠિયા પળત્તા’ કેવા સંસ્થાનવાળા કહ્યા છે ? અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસે છે. તેના આકાર કેવા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તુવિજ્ઞા પળજ્ઞ' હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં જે નરકા છે, તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. ‘તેં ના' તે બે પ્રકારો આ પ્રમાણે
જીવાભિગમસૂત્ર
૫૩