________________
નાગગકુમારોં કે ભવનાદિદારોં કા નિરુપણ દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારેના ભવનાદિ દ્વારનું વર્ણન કરીને હવે નાગકુમારેના ભવનાદિ દ્વારનું વર્ણન કરવામાં આવે છે. “હ મતે નાકુમારેવાળ મવા પત્તા' ઈત્યાદિ
ટીકાર્ય–શ્રીગૌતમસ્વામી નાગકુમારેના સંબંધમાં પ્રશ્ન કરતાં પ્રભુશ્રીને કહે છે કે “દિ ણં મતે ! નામાવાળે મવન પત્ત' હે ભગવન! નાગકુમાર દેના ભવને ક્યાં કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રીગૌતમ સ્વામીને કહે છે કે “નહીં યારે ગાવે રાહગિરા વિ પુછવા ગાવ ધર” ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીંયાં પણ કહી લેવું જોઈએ. યાવતુ દક્ષિણાય દક્ષિણ દિશામાં રહેવાવાળા નાગકુમાર દેવ ક્યાં રહે છે? આ પ્રમાણે પ્રશ્નોત્તર કરીને તે કથન ‘ત્યાં નાગકુમારોને ઈદ્ર તથા નાગકુમારોને રાજા ધરણું રહે છે? આ પાઠ પર્યત ત્યાંનું કથન અહિંયાં કહેવું જોઈએ.
___ 'धरणस्स णं भंते ! णागकुमारिंदस्स नागकुमाररण्णा कति परिसाओ Homત્તાગો' હે ભગવન્ નાગકુમારે ના ઈદ્ર અને નાગકુમારેના રાજા ધરણની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જયમા ! સિધ્ધિા રાણો પછાત્તાગો” હે ગૌતમ! નાગકુમારના ઈન્દ્ર અને નાગકુમારેના રાજા ધરણની ત્રણ પરિષદાએ કહેલ છે. “તો રેવ મરણ” તેના નામ અમર ઈન્દ્રની પરિષદાના નામે પ્રમાણે જણાવેલ છે. શાળા નં મરે! णागकुमारिंदस्स नागकुमाररण्णो अभितरियाए परिसाए कति देवसहस्सा पण्णत्ता' હે ભગવદ્ નાગકુમારેદ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવ છે? જાવ ત્રાહિરિયાણ પરિક્ષા ઋત્તિ તેવી સજા ઇત્તા” યાવત્ બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિ કહેલ છે ? અહીંયાં યાવત્ પદથી એ પાઠ ગ્રહણ કરાય છે કે ધરણની મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવે છે? બાહા સભામાં કેટલા હજાર દેવે છે? આભ્યન્તર સભામાં કેટલા સે દેવિ છે ? મધ્યમા સભામાં કેટલા સ દેવિ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ४ छ 'धरणस्स णं णागकुमारिस नागकुमाररणो अभिंतरियाए परिसाए सर्टि देवसहस्साई, मज्झिमियाए परिसाए सत्तरं देव सहस्साई, बाहिरियाए અનીતિ રેવ સહar હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૬૦૦૦૦ સાઈઠ હજાર દે છે મધ્યમ પરિષદામાં ૭૦૦૦૦ સિતેર હજાર દેવે છે, અને બાહ્ય પરિષદામાં ૮૦૦૦૦ એંસી હજાર દે છે. તથા “જદિપરિયા પરિસાઇ guળવત્તરં દેવીએ good, બકિન્નમિયા परिसाए पण्णासं देवीसय पण्णत्त, बाहिरियाए परिसाए पणवीसं देवी सय Twત્ત નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૧૭૫
જીવાભિગમસૂત્ર
૨૨૪