________________
આ જંબૂદ્દીપ સઘળા દ્વીપ સમુદ્રોની અપેક્ષાથી નાના છે. કેમકે ખીજા દ્વીપે। અને સમુદ્રો લવણેાદક વિગેરે સમુદ્રોનુ તથા ધાતકીખંડ વિગેરે દ્વીપાના આયામ વિધ્યુંભ અને પરિધિનું પ્રમાણ છે, તે જ બુદ્વીપના આયામ અને વિષ્ણુભથી તથા તેની પરિધિથી ખમણુ ખમણું થતું જાય છે. તેથી સૂત્રકારે જંબુદ્રીપનું પ્રમાણુ નાનુ કહેલ છે. અને આયામ વિગેરેનું પરિમાણુ તે પે તેજ આગળ પ્રગટ કરશે. તથા વટ્ટે' આ જબુદ્વીપ આકારથી ગાળ છે. વલય ખલેાયાની માફક વચમા ખાલીભાગવાળા પણ ગાળાકાર થઇ શકે છે. તેથી તેની ગેાળાઈ સંસ્થાનને લઈને કહે છે. આ ગેાળ આકાર વો તે∞ાવૂચર્ણકાળ સં”િ તેલમાં ખનાવવામાં આવેલ પુઆ-માલપુઆના જેવા ગેાળ છે. તેલમાં પકવવામાં આવેલ પુઆ પેાતાના આકાર પ્રકારથી બરાબર રૂપે પરિપૂર્ણ રહે છે. ઘીમાં બનાવવામાં આવેલ પૂઆ એવા ગાળાકારવાળા હાતા નથી. તે કયાંક આછા વત્તા ગેાળ હોય છે તેના ગેાળાકાર ખતાવવા ફરીથી આ પ્રમાણેને બીજો પણ સૂત્રપાઠ કહેલ છે. વટે રચવામા સઝિ' અર્થાત્ આ જ ખૂદ્રીપ એવા ગાળ છે કે જેવી ગાળાઈ રથના ચક્ર પૈડાની હાય છે. રથથી સમુદાયના ઉપચારથી રથનું અંગ ચક્રે પૈડું ગ્રહણ કરેલ છે ‘વટ્ટે પુવળિયા સંઢાળમંદિર આ જમૂદ્રીપ એવા ગોળ છે કે જેવી ગાળાઈ પુષ્કર કમળની કળિની હાય છે ગેાળાઈ ખતાવવા માટે આ ત્રીજુ ઉપમાનપદ કહેલ છે અથવા ‘વો પુળચંદ્ સસંઠાળ મંઝિ' જેવુ' ગાળ પિરપૂણ્ પૂર્ણિમાનું ચંદ્ર મડળ ગાળાકારમાં વ્યવસ્થિત હાય છે એજ પ્રમાણેના ગોળ આકાર વાળા આ જંદ્વીપ છે. આ રીતે પરિપૂર્ણ ચંદ્રનું આ ચેાથું ઉપમાન પદ કહેલ છે. આ કથનથી જ શ્રૃદ્વીપનુ. સંસ્થાન ખતાવેલ છે. હવે તેના આયામ વિગેરેનુ પ્રમાણુ ખતાવે છે. ‘દ’ નોચળરચલાં બાચ વિત્ત્વમેળ तिष्णि जोयणसय सहरसाईं सोलस य सहस्साईं दोणिय सतावीसे जोयणसए तिणिय कोसे अट्ठावीस च धणुसय तेरस अंगुलाई अर्द्धगुलकच किं चिविસેલાદિત્ય' વિલેન પળÅ' એવા આ જ મૂદ્દીપની લંબાઇ અને પહેાળાઈ એક લાખ ચેાજનની છે. અને તેની પરિધિ ૩ ત્રણ લાખ ૧૬ સેાળ હજાર ૨ મસ્સા સત્યાવીસ અને ત્રણ કાસ ૨૮ અઠયાવીસ ધનુષ અને ૧૩ા સાડાતેર આંગળથી કંઈક વધારે છે.
હવે તેના આકાર ભાવ પ્રત્યવતાર કહેવામાં આવે છે. તે ન જાણ નગતીવ્ર અથ્થો સમતા સંવિશે' પૂર્વોક્ત આયામ વિષ્ફભ પરિક્ષેપ પ્રમાણવાળા આ જમૂદ્રીપ એક જગતીથી સુનગરના પ્રાકાર જેવા કાટથી ચારે તરફ ઘેરાયેલા છે. જ્ઞા નં ગાતી ગદુ નોચનારૂં ૩૪ ઉત્તળ મૂકે વાસ जोयणाई विक्खभेण मज्झे अट्ठजोयणाई विक्खंभेणं उप्पिं चचारि जोयणाई'
જીવાભિગમસૂત્ર
૨૩૮