________________
હયક દ્વીપ કા નિરુપણ fe i મતે રારિસ્ટાર્ગ ચાળ મજુરસાળ ચળવી ઈત્યાદિ ટીકાર્થ–હે ભગવન દક્ષિણ દિશાના હયકર્ણ મનુષ્યને હયક નામનો દ્વીપ કયાં આવેલું છે? અંતર દ્વીપ પ૬ છપન હોય છે, તે પૈકી ૨૮ અઠયાવીસ દક્ષિણ દિશામાં અને બીજા ૨૮ અઠયાવીસ ઉત્તર દિશામાં હોય છે. અહિયાં દક્ષિણ દિશાના અંતર દ્વીપોનું પ્રકરણ હોવાથી વાણિગિઢાળ' એ પ્રમાણે કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે “શોમા - रुय दीवस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं च तारि जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं हयकण्णमणुस्साण हयकण्ण दीवे णाम दीवे romજો એકેક દ્વીપના ઈશાન ખૂણામાં આવેલ ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો જન સુધી જવાથી એજ સ્થાન પર દક્ષિણ દિશાને હયકર્ણ મનુને યકર્ણ નામને દ્વીપ આવેલ છે.
આ કથનનું તાત્પર્ય એવું છે કે એ કેક દ્વીપના પૂર્વ ચરમાન્સથી ઈશાન દિશામાં લવણું સમુદ્રમાં ચાર ચેાજન જવાથી ત્યાં સુલ હિમવંત પર્વતની દાઢા આવે છે. તે દાઢાની ઉપર જ બુદ્વીપની વેદિકાના અંત ભાગથી ચાર ચાજનને અંતરમાં દક્ષિણ દિશાનો હયકર્ણ મનુષ્યનાયકર્ણ નામને દ્વીપ કહ્યો છે. આ દ્વીપની “વત્તાર ગોળાયારૂ વાયામવિશ્વમેળે લંબાઈ પહોળાઈ ચારસો જનની છે. “વાસ લોયાના પન્નફ્ટી વિવિખૂણા રિવેવે તેની પરિધી કંઈક વધારે બારસે પાંસઠ જનની છે. “R i gue
નવરડ્યાણ અવશે નહી જોયા' આ દ્વીપ એક પાવર વેદિકાથી ચારે તરફ ઘેરાયેલો છે. ઇત્યાદિ પ્રકારથી તેનું સઘળું વર્ણન જેમ એકરૂક દ્વિીપનું વર્ણન તે પ્રકરણમાં કર્યું છે એજ પ્રમાણે સમજી લેવું. અર્થાત્ આ હય. કર્ણ દ્વિીપ પણ એક પદ્વવર વેદિકા અને અનેક પ્રકારના વૃક્ષેથી શોભાયમાન વન અને વનખંડથી ઘેરાયેલ છે. તે વનનું અને વનખંડનું વર્ણન પહેલાં કહેલ પ્રકારથી સમજી લેવું જોઈએ.
હિ of મંતે ! સાહિળિા 7=vમજુરસાળં પુછા’ હે ભગવાન દક્ષિણ દિશાના ગજકર્ણ મનુષ્યને ગજકર્ણ નામને દ્વીપ કયાં આવ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! આમાતિય दीवस्स दाहिणपुरथिमिल्लाओ चरिमताओ लवणसमुदं चत्तारि जोयणसयाई રે હૃથouri” હે ગૌતમ ! આભાષિક દ્વીપના અગ્નિ ખૂણામાં રહેલ ચરમાન્તથી લવણસમુદ્રમાં ચાર જન જવાથી ક્ષુદ્રહિમાવાન પર્વત આવે છે. આ ક્ષુદ્ર હિમવાન પર્વતની દાઢા ઉપર જમ્બુદ્વીપના વેદિકાન્તથી ચારસે જનના અંતરે ગજકર્ણ મનુષ્યોને ગજકર્ણ નામનો દ્વીપ કહેલ છે. આ દ્વીપ ચાર જનની લંબાઈ પહોળાઈ વાળે છે અને કંઈક વધારે બારસે પાંસઠ જનની
જીવાભિગમસૂત્રા
૨૦૭.