SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સિવિલ નાનિહિંતો વવજ્ઞત્તિ' તિય ચૈાનિકોમાંથી આવીને પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? કે દેવામાંથી આવીને જીવ પક્ષ પણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ત્રણ'ઘન વાસાય અમ્મભૂમિ અંતર્ીવનવનૈર્િ'તો નવખંતિ' હૈ ગૌતમ ! અસંખ્યાત વની આયુષ્યવાળા અક્રમ ભૂમિના જીવાને અને અતર દ્વીપ જ મનુષ્ય અને તિય ચોને છેાડીને બાકીના તૈરયિક તિર્યંચ અને દેવેમાંથી આવેલા જીવા પક્ષી પણાથી ઉત્પન્ન થાય છે. કેવલ અસંખ્યાત વષઁની આયુષ્યવાળા અકમ ભૂમિના જીવામાંથી અને અંતરદ્વીપજ મનુષ્ય અને તિય ચામાંથી આવેલા જીવા પક્ષિઓમાં ઉત્પન્ન થતા નથી. કેમકે તેઓ દેવ ગતિમાંજ જાય છે. રેસિંગ અંતે ! નીવાળ શૈવચ' હ્રાસ ઉર્ફે વળત્તા' હે ભગવન્! તે પશ્ચિમેની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમા ! નન્નેન’અંત્તોમુદુત્ત જોતેનું પહિબોવમસ સંવેગ્નરૂ માળ' હે ગૌતમ ! તે પક્ષિ જીવેાની સ્થિતિ એછામાં આછી એક અંતર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી પયેપમના અસ`ખ્યાતમાં ભાગની છે. ‘રેસિ ના મતે ! નીવાળ જ્ સમુપાચા જન્મજ્ઞ' હે ભગવન્! તે જીવાને કેટલા સમુદ્ધાતા કહ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે શોથમા ! વસમુÇાચા' પળત્તા' હૈ ગૌતમ ! આ જીવાને પાંચ સમ્રુદ્ધાત કહેવામાં આવ્યા છે. ત' લા' તે આ પ્રમાણે છે. વેચના સમુષાણ લાવ તૈયાલમુવા' વેદના સમુદ્રઘાત યાવત તૈજસ સમુદ્ધાત, અહિયાં યાવપદથી ક્યાય સમુદ્દાત, મારણાન્તિક, સમુદ્દાત અને વૈક્રિય સમુદ્દાત આ ત્રણ સમુદ્લાતા ગ્રહણ કરાયા છે. તે ન મતે નીવા માળંતિચસમુધાળ વિ સમેળા મતિ, ગણમોઢ્યા મતિ' હે ભગવન્ તે જીવા શું મારણાન્તિક સમ્રુદ્ધાત કરીને મરે છે? અથવા મારણાન્તિક સમુદ્ઘાત કર્યાં વિના મરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘પોયમા ! સમોચા વિ મતિ, અસમેચા વિ મતિ' હૈ ગૌતમ ! તે જીવા મારણાન્તિક સમુદ્ધાત કરીને પણ મરે છે, અને મારણાન્તિક સમુદ્ઘાત કર્યા વિના પણ મરે છે, છે. તે નં મંતે! નવા અનંતર'ટ્ટિસાહિઁ_nøતિ જરૂ' વર્ષાંતિ' હે ભગવન્ ! તે જીવા મરીને સીધા કયાં જાય છે ? અને કયાં ઉત્પન્ન થાય છે? ‘જિ. ને ભુ વનન્નતિ, તિવિજ્ઞાનિપુ યજ્ઞાંતિ' શું નૈયિકામાં ઉત્પન્ન થાય છે ? કે તિય ચૈાનિકે માં ઉત્પન્ન થાય છે ? અથવા મનુસ્લેયુ૦’ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા । ... સવદૃળા માળિયવાના વજ્ર'તીવ્ તદેવ' હે ગૌતમ ! જે જીવાભિગમસૂત્ર ૧૨૬
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy