________________
સાતોં પૃથિવીયાં લોક કો સ્પર્શનેવાલી હૈ યા અલોક કો સ્પર્શ કરતી હૈ ?
શંકા--આ સાતે પૃથ્વી સઘળી દિશાઓમાં અલકને સ્પર્શ કરે છે ? કે નથી કરતી?
ઉત્તર–આ સાતેય પૃથ્વી સઘળી દિશાઓમાં અલકને સ્પર્શ કરતી નથી. જેમકે કહ્યું છે કે “રવિ ચ નંતિ છે, વરણું રિસાસુ સત્ર પુતલીયો' ઇત્યાદિ.
પરંતુ લેકને જ કરે છે. એજ વાતને હવે સૂત્રકાર પ્રગટ કરે છે. “બીe i ?!” ઈત્યાદિ.
ટીકાર્થ–“મીરે ગં અંતે રામાપ પુઢવી પુસ્થિમિસ્ત્રી ચરિમંતાનો વેવ અવાધાણ ટોચતે પૂomત્તે હે ભગવન્ આ રત્નપ્રભા નામની જે પૃથ્વી છે. એ પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંથી કેટલે દૂર કાન્ત–લેકનો અંત કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમ! સુવાવહિં કોચ
હિં અવાધા ઢોરે પumત્તે’ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં રહેલ ચરમાંતથી બાર ચેાજન પછી લેકને અંત અલોક કહ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં જે અરમાન છે, તેનાથી પછી અને અલેકની પહેલાં બાર જન પ્રમાણ અપાતરાલ છે. ત્યાંથી જ અલકનો પ્રારંભ થાય છે અલકની મર્યાદાનું પ્રારંભ થવું એજ લેકને અંત છે “હવે રાહિબિજાનો, પરિધિરાણો, સત્તરાગો’ એજ પ્રમાણે દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં પણ બાર બાર એજનને અપાતરાલ છે. આ દિશા સંબંધિ અપાતરાલનું કથન ઉપલક્ષણથી કહેલ છે. તેથી એમ પણ સમજવું કે વિદિશાઓમાં પણ એટલું જ અપાન્તરાલ છે. વિદિશાઓમાં પણ આ અપાન્તરાલ જેટલા દૂર પછી જ અલકાકાશને પ્રારંભ થાય છે. આ રત્નપ્રભા પૃથ્વી શિવાય બાકીની શર્કરામભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધી બધીજ પૃથ્વીની બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પૂર્વ વિગેરે દિશાઓને ચરમ સુધિના ભાગથી કાન્ત ક્રમથી નીચે નીચે ત્રિભાગ અર્થાત એક એજનના ત્રણ ભાગ કરવામાં આવે, એ ત્રણ ભાગ પૈકી જે ત્રીજો ભાગ અર્થાત્ ત્રીજો અંશ છે, તે વિભાગ કહેવાય છે. એવા વિભાગથી ન્યૂન એક જનથી અર્થાત્ એજનના ત્રણ ભાગમાંથી બે ભાગોથી વધારે જનવાળો સમજ. જેમકે રત્નપ્રભા પૃથ્વીથી કાન્તને અંતરાલ બાર એજનને હોય છે. તેની નીચે શર્કરપ્રભા પૃથ્વી બધીજ દિશા અને વિદિશાઓમાં પૂર્વ દિશા વિગેરેના અરમાન્ત સુધીના ભાગથી કાન્તને અપાતરાલ ત્રીજા ભાગથી ન્યૂન તેર યોજનાનો છે. અર્થાત બાર એજન
જીવાભિગમસૂત્ર
૧૭.