________________
:
કલ્યાણ પ્રવર ભાજન કહેવાય છે તે વણની અપેક્ષાએ શુકવ વ થી ગન્ધની અપેક્ષાથી સુરભિ ગધથી અર્થાત્ સુગંધથી રસની અપેક્ષાએ મધુર વિગેરે રસથી અને સ્પર્શીની અપેક્ષાએ મૃદુ સ્નિગ્ધ વિગેરે પણાથી યુક્ત હાય છે. ‘સા ચળિો' આસ્વાદનીય હેાય છે. ચીલાચનિન્ગે' વિશેષ રૂપથી સ્વાદ વાળા હાય છે ‘રીનિન્ગે' દ્વીપનીય હાય છે. અર્થાત્ જઠરાગ્નિને વધારનાર હેાય છે. વિંદનિને' શ્રૃંહણીય ધાતુ વિગેરેને વધારનાર હાય છે. એટલે કે શકિત વક હાય છે ‘નિગે' દપ ણીય હેાય છે. ઉત્સાહ વિગેરેને વધારનાર હાય છે. ‘મળને’ મદનીય હાય છે. હāત્પાદક હાય છે. ' सव्विंदियगायपल्हा ળિને' અને સઘળી ઈંદ્રિયાને અને શરીરને પ્રહૂલાદનીય આનંદ વક હાય છે. શ્રીગૌતમસ્વામી કહે છે કે હે ભગવન્ ‘મવેચા વેસિયા' તા શુ ત્યાંના પુષ્પ અને કળાના સ્વાદ આ પ્રકારના હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નો ફળદ્રે સમદે' હે ગૌતમ ! આ કથનથી એ અથ સમર્થિત થતા નથી. કેમકે વ્રુત્તિ નં પુપ્તષ્ઠજાન હ્તો ધ્રુતા ચેવ નાવ ગ્રાસાનું ફળત્તે' ત્યાંના ફલાને સ્વાદ આ રીતના ચક્રવત્તિના ભેાજનથી પણ ઈંટતરજ હાય છે. યાવત્ મનેાડમતરજ હોય છે. ‘તે ન મંતે ! મનુયા તમારાર મારિત્તા દ્િવતૢ àતિ' હે ભગવન્ એકારૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યા આવા પ્રકારના આહાર કરીને કયાં નિવાસ કરે છે? અર્થાત્ શયન વિગેરે માટે કયાગ્રહ વિશેષમાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે દાણચા ળં તે અનુયાળા વત્તા સમળામો' હે . શ્રમણ આયુષ્મન્ ગૌતમ ! એકારૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યા ગૃહાકારથી પણિત વૃક્ષાના જ ઘરા વાળા હાય છે. અર્થાત્ સુવા બેસવા વિગેરે માટે વૃક્ષ રૂપ હેામાં જાય છે. તેમેના ગૃહ રૂપ વૃક્ષેાજ હોય છે. તે મંતે ! નવા સિંઠિયા વળત્તા’ હે ભગવન્ એ વૃક્ષેા કેવા હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘બોયમાં ! છૂટ્ટાના સંઠિયા, વેચ્છાવસંઠિયા, સત્તાના મંઠિયા, જ્ઞચમંઠિયા, ધૂમલ ટિયા, તોરણમંઠિયા, પોપુàચોપાત્તમંઠિયા, હે ગૌતમ ! આ વૃક્ષા જેવા ગાળ આકાર પર્વતના શિખરના હેાય છે. એવા આકારવાળા ગાળ હાય છે. અર્થાત્ એવા વ્રુક્ષા સથા સ્થિર હોય છે. તથા કોઈ કોઈ વૃક્ષ પ્રેક્ષાગૃહ ર ́ગશાળાના જેવા હાય છે. કાઇ કાઇ વૃક્ષેા છત્રના જેવા આકારવાળા હાય છે. કોઈ કોઈ વૃક્ષેા ધજાના જેવા આકારવાળા હોય છે. કોઇ કોઇ વૃક્ષા સ્તૂપના જેવા આકારવાળા હોય છે. કોઈ કેાઈ વૃક્ષેા તારણના જેવા આકારવાળા હાય છે. કઈ કઈ વૃક્ષેા ગેપુરનગરના મુખ્ય દ્વારના જેવા આકારવાળા હાય છે. કેાઈ કેાઈ વૃક્ષેા વેદિકા ચબૂતરીના આકાર જેવા આકારવાળા હાય છે. કાઇ કાઈ વૃક્ષા ચેપાલ-મત્ત હાથીના જેવા આકાર વાળા હોય છે. ‘મટ્ટાન સંઠિયા, પાલાર્ સંઠિયા, હૈંન્નતજસંઠિયા, નવવસંઠિયા,
वालग्ग
જીવાભિગમસૂત્ર
૧૯૦