SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કમલ વિશેષથી બનાવેલ સાકરના સ્વાદ જેવા હોય છે, અકાશિત વિજયા, મહાવિજ્યા, આદર્શ ઉપમાં અનુપમા આ અકેાશિત વિગેરે મધુર દ્રવ્ય વિશેષ છે. તે લેકવ્યવહારથી સમજી લેવા જોઇએ આ બધાના જેવા સ્વાદ હોય છે, अथवा 'चउरक्के गोखीरे चउट्ठाणपरिणए गुडखंडमच्छ डियउवणीए, मंदग्गिकढिए છોળ વે નાવ ાસેનું' ચતુઃસ્થાન પરિણત-ચાર ગાયાના દૂધને ત્રણ ગાયાને પીવડાવવું, ત્રણ ગાયાનુ દૂધ એ ગાયાને પીવડાવવું અને એ ગાયેાનુ દૂધ એક ગાયને પીવડાવવું. આ પ્રમાણે ચાર સ્થાન પરિણત થયેલા ગાયના આવા દૂધમાં જેમ ગેાળ, ખાંડ, અથવા સાકર અને સેવાને પ્રમાણસર મેળવવામાં આવેલ હોય અને તે પછી ધીમા અગ્નિ પર પકાવવામાં આવેલ હોય, એવું તે ગાયનું દૂધ એક વિશેષ પ્રકારના વણથી, ગંધથી રસથી સ્પર્શથી યુક્ત બની જાય છે, આ ગે। દુગ્ધના જે અનુપમ સ્વાદ હોય છે, શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન્ ‘રૂમેચાવૅસિયા’ તે શું આવા પ્રકારને સ્વાદ ત્યાંની પૃથ્વીને હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નો ફળદ્રે સમદે' હે ગૌતમ ! આ કથનના એવે! અથ સમર્થિત થતા નથી. અર્થાત્ ગાળ વિગેરેના રસના જેવા જ સ્વાદ ત્યાંની પૃથ્વીનેા હાતા નથી. તને ન પુઢવીર્ एतो इट्ठतराए चैव जाव મગામતરાષ્ટ્ર ચૈવ આસાત્ ન વળત્તે' પરંતુ એ પૃથ્વીના સ્વાદ તે તેએને તેના રસ કરતાં પણ વધારે ઈષ્ટતરજ હોય છે. યાવત્ કાન્તતરજ હોય છે. પ્રિયતરજ હોય છે. મનેાજ્ઞતરજ હાય છે. અને મનેાડમતરજ હાય છે. સિમંતે ! પુષ્પ∞ાળ સિદ્દ આસાદ્ વાતે' હે ભગવન ત્યાંના એ પુષ્પા અને ફળના સ્વાદ કેવા હેાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! સે નાનામર્ાાંત ચટ્રિક્સ ઇછાળે पवर भोयणे सत्तसहस्स निफन्ने वण्णेण उववेए गंधेणं उववेए रसेणं उववेए શામેળ વવે' જેમ ચાતુરંત ચક્રવર્તિ રાજાનુ ભાજન કે જે કલ્યાણ ભાજનના નામથી પ્રસિદ્ધ છે. ચક્રવર્તિ રાજાનુ તે કલ્યાણ ભાજન આ રીતે બને છે. ચક્રવત્તિનીજ ગાયા હાય, અને તે પુરીૢ જાતીની ઉત્તમ શેરડીને ચરવાવાળી હાય, શરીરથી નિરેાગી હાય, એવી એક લાખ ગાયાનુ દૂધ પચાસ હજાર ગાયાને પીવરાવવામાં આવે, પચાસ હજાર ગાયાનું દૂધ પચીસ હજાર ગાયાને પીવરાવવામાં આવે, આ રીતે અધિ અધિગાયાને ક્રમથી દૂધ પીવરાવતાં પીવરાવતાં એવી રીતે દૂધને પીનારી છેવટની એક ગાયનું જે દૂધ હાય, છે એ દૂધથી બનાવેલ દૂધપાક કે જેમાં અનેક પ્રકારના મેવા વિગેરે સંસ્કાર વાળા પદાર્થોં નાખવામાં આવ્યા હેાય તે ચક્રવતિ રાજાનું જીવાભિગમસૂત્ર ૧૮૯
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy