________________
છે, “તાર૩રશ્વર જયપુરમા' ત્રિક ત્રણમાગ વાળા રસ્તાઓ હોય છે. ચાર માર્ગવાળા રસ્તા છે. ચત્વર ચાર રસ્તા ભેગા થતા હોય તે ચેક તથા મહાપથ રૂપ માર્ગોમાં તથા “I frદ્ધમાસુણાગાર ક્ષેત્રોવટ્ટા માજિદેવ' નગરની નાળ ગટરમાં સ્મશાનમાં પર્વત એવ પર્વની ગુફાઓમાં ઉંચા પર્વત વિગેરે સ્થાનેમાં “સંનિવિદ્યત્તારૂં વિનિ' દટાયેલુ ધન હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ છે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ પૂર્વોક્ત પ્રશ્ન સંબંધી કઈ પણ વાત ત્યાં હતી નથી. તેમજ ગામ વિગેરેમાં કયાંય પણ ધનદટાયેલું હતું નથી.
હવે સૂત્રકાર એકરૂક દ્વીપના મનુષ્યની સ્થિતિનું વર્ણન કરે છે. gોકરી મંતે ! તીરે મgવાનું વરિયં જાણું છું FUત્તા” હે ભગવાન એકેક દ્વીપના મનુષ્યની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે.
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “યમા ! હે ગૌતમ! તેઓની સ્થિતિ ‘ઝoળે ગોરા રંગરૂમri અન્નમાળા કળા” પોતના અસંખ્યાતમા ભાગથી એાછા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્યથી છે અને “જોરેશં ગિોવમરૂ ગાગરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ૫મના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની છે. “સેળ મંતે ! મારા શાસ્ત્રમાણે ઝાઝ દિવા હું જ છું, હું ૩વવતિ ' હે ભગવન્ તે મનુષ્યો કાલના અવસરે કાળ કરીને કયાં જાય છે અને કયાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા! તે મgયા અમારાવસારા મિgયારું पसवें ति, अउणासीइं राइंदियाइं मिहणाइं सारक्खेंति संगोवितिय' है गौतम જયારે તેઓનું છ માસનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે તેઓ પુત્ર અને પુત્રી રૂપ જેડાને ઉત્પન્ન કરે છે. અને ૭૯ ઓગણ્યા સી દિવસ પર્યન્ત તેઓ એ જેડલાનું પાલન પોષણ કરે છે. અને તેને સારી રીતે સંભાળે છે. જ્ઞાવિત્તા રંગોવિજ્ઞા’ તેનું સારી રીતે પાલન પોષણ કરીને “ સત્તા, निस्सासिता कासित्ता छीईत्ता अकिट्ठा अव्वहिता अपरियाविया' ते पछी तशी ઉચ્છવાસ નિઃશ્વાસ લઈને ખુંખારો ખાઈને છીંકીને કંઈ પણ કલેશ ભગવ્યા વિના તથા કેઈ પણ જાતના પરિતાપ વિના “કુર્દ શાન્તિ પૂર્વક
મારે શાસ્ત્ર દિવા” કાલના અવસરે કાળ કરીને ‘નવજે, રેસ્ટોણુ વત્તાઘ પવવત્તા અવંતિ ભવનપતિથી લઈને ઈશાન સુધીના દેવલોક પૈકી કઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ પિતાના આયુષ્ય સરીખા આયુષ્યવાળા દેવલોકમાંજ તેઓની ઉત્પત્તી થાય છે. તેઓનું અકાલમરણ થતું નથી. કેમકે અસંખ્યાત વષયુષ્ક આયુષ્ય વાળાઓને અનપવર્તનીય આયુષ્યવાળા સિદ્ધાંતકાએ કહેલ છે. એજ વાત પ્રગટ કરવા માટે “#ારમા’ એ પદને અહિયાં પ્રયોગ કરેલ છે. તેવો દિવાળં તે માચTM[ vomત્તા સમજાવો હે શ્રમણ આયુશ્મન તે મનુષ્યો તે પ્રકારના ક્ષેત્રના સ્વભાવથીજ દેવ સંબંધી આયુષ્યનો બંધ કરવાથી ભવનપતિથી ઈશાન દેવલોક સુધીના દેવલોક સિવાયના બીજા દેવલેકમાં ઉત્પન્ન થતા નથી. મેં સૂ. ૪ર છે જીવાભિગમસૂત્રા
૨૦૫