________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નો ફળકે સમદ્રે’હે ગૌતમ ! આ આ ઈન્દ્રગ્રહી લઈને ધનક્ષય સુધીની આપત્તિયે એકરૂક દ્વીપમાં હાતી નથી. કેમકે ‘વવળચરોનાચંદાનું તે માળા વળત્તા સમળાસો' હે શ્રમણ આયુષ્મન તે મનુષ્યે રાગ અને અતક વિનાના હોય છે.
અસ્થિ ન મંત્તે ! તો ય ટ્રીને ટ્રીને અત્તિયાજ્ઞાવા' હે ભગવન્! એકાક દ્વીપમાં વેગપૂર્વક થનારી અતિવૃષ્ટિ થાય છે ? ‘મેવાસાતિના' ભેદવૃષ્ટિ ધી મે ધીમે થનારી પ્રત્યેાજનથી ઓછી વૃષ્ટિ થાય છે ? ‘યુટીવા’ ધાન્ય વગેરેની ઉત્પત્તિ કરવાવાળી વૃષ્ટિ વરસાદ થાય છે ? ધ્રુવુદ્દીવા' ધાન્યાદિની ઉત્પત્તિ ન કરવાવાળી અથવા પ્રત્યેાજન વિનાની દૃષ્ટી થાય છે ? ‘લુવાદ્ાત્તિવા’ જે વરસાદથી પાણીને પ્રવાહ ઘણે ઉંચે સુધી પહેાંચી જાય તેવે વરસાદ થાય છે ? ‘વાદાવા' જે વરસાદથી પાણીનું પૂર આવી જાય એવા વરસાદ થાય છે?
‘મુદમેચાવા’એવા વરસાદ થાય છે, કે પ°તપરથી પડવાને કારણે જમીનમાં ખાડા પડી જાય? અથવા જમીનની અંદરથી પણ પાણી બહાર નીકળી આવે ? ‘FJીજાવા' શુ એવા વરસાદ થાય છે કે પાણીના પ્રવાહ ટક્કર ખાઈને આમતેમ ફેલાઇ જાય ? ‘નામવાદાવા’ ત્યાં એવા વરસાદ થાય છે કે જે આખા ગામને તાણી જાય. ‘નાવ સંનિવેના વા' યાવત્ સનિવેશને વહીને લઇ (ગામને તાણી) જાય ? અહીંયાં યાવત્પદથી આકરવાહ, નગરવાહ, ખેટવાહ વિગેરે પદાના સંગ્રહ થયા છે. આ રીતના પાણીના ઉપદ્રવથી ‘જાળવવય લાવવમળમૂતમળાfયાવા' ત્યાં જે પ્રાણિયાના વિનાશ થાયયાવત્ જનક્ષય ધનક્ષય થાય કુલ ક્ષય થાય આવા પ્રકારના ઉપદ્રવાના એકારૂક દ્વીપ વાસિયેશને સામના કરવા પડે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નો ફળદું સમઢે હે ગૌતમ !
આ અ ખરાખર નથી અર્થાત્ આ પ્રમાણે કહેવું તે ચગ્ય નથી, એટલે કે આ પૂર્વેŚક્ત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે ઉપદ્મવા ત્યાં થતા નથી. વવાયત્તોવાળં તે મનુયાના વળતા સમળાઽસો' તે મનુષ્યેા હે શ્રમણ આયુષ્મન્ જલ સંબંધી ઉપદ્રવા વિનાના હોય છે. થિ નં મંતે! તોય રીવેરીને બચા गराइवा तम्बा गराइवा सीसागराइवा सुवण्णागराइवा रयणागराइवा वइरागराइवा વસુહાવા' હળવાસાડ્યા' હે ભગવન્! એ એકારૂક દ્વીપમાં લેખ’ડની ખાણા છે? તાંબાંની માણેા છે? સીસાની ખાણા છે ? સેનાની ખાણા છે ? રત્નાની ખાણા છે ? વાની ખાણા છે? હીરાની ખાણા છે ? તથા વસુધારા ધારા પ્રવાહથી સેાનૈયાની વૃષ્ટિ થાય છે? હિરણ્યના વરસાદ થાય છે? મુવળવાસારૂ વા સાનાને વરસાદ થાય છે? ‘ચળવાસાવા રત્નાના વરસાદ થાય છે?
જીવાભિગમસૂત્ર
૨૦૩