SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાવાસમાં આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. . ૮ ! “રા' આ નવમી ગાથામાં એ સમજાવ્યું છે કે તેજસ અને કામણ શરીર સિવાય સૂમનામ કર્મના ઉદયવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તોને દારિક શરીર, વૈક્રિયશરીર, અને આહારક શરીર એ બધા શરીરો વિખરાઈ જાય છે. તેજસ અને કાર્માણ શરીર ત્યાં સુધી વિપરાતા નથી. તે તે જીવની સાથે ચાર ગતિમાં રહે છે. પૂર્વોકત ન ગાથાઓનો અર્થ આ દસમી છેલ્લી સંગ્રહ ગાથાથી બતાવવામાં આવેલ છે. જે સૂ ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીવાસીલાલજી મહારાજગૃત “જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૩-૩ તિર્યગ્લોનિક જીવોં કા નિરુપણ ચેથા ઉદ્દેશાનો પ્રારંભ નરકાધિકાર કહીને હવે સૂત્રકાર આ તિય"ચના અધિકારનું કથન કરે છે, રે તં રિવિવાળિયા” ઈત્યાદિ ટીકાર્થ—અહિયાં ‘’ શબ્દ “થ” અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન “ તિહિa - Gોળિયા’ તિર્યાનિકેના કેટલાક ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “તિકિવોળિયા, પંજલિ પુoળરા” હે ગૌતમ તિર્યંચ યોનિકના પાંચ ભેદ કહ્યા છે. “ત્ત નહા” તે આ પ્રમાણે છે. “afi રિરિરિવાળિયા, વેરિરિરિવાળિયા' એક ઈદ્રિયવાળા તિર્યો નિક અને બે ઈદ્રિયવાળા તિર્યનિક “ તેરરિરિ. ત્રણ ઈ દ્વિવાળા તિય ગેનિક “કવિ નિરિ.” ચાર ઈદ્રિયવાળા તિર્યનિક “વંચિંવિદ તિ” અને પાંચ ઈદ્રિવાળા તિર્યાનિક, પિં તેં જિંચિ સિવિ” હે ભગવન્ એક ઈદ્રિયવાળા તિર્યંચનિક છો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જિંવિતિ. પંવિદ પાત્તા” હે ગૌતમ! એક ઈદ્રિયવાળા તિર્યચનિક જ પાંચ પ્રકારના હોય છે, “ત્ત નહી તે આ પ્રમાણે છે. “gઢવીકાર૪ ડિ' પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ “વાવ વારસદ્ વજાપુર . યાવત વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યચ, અહિયાં યાત્મદથી “અકાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક, આ એક ઈદ્રિયવાળા તિર્યંચ છે ગ્રહણ કરાયા છે. “જે જિં તં પુરવીવારૂચ શિ.” હે ભગવદ્ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જી કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “પુરવીવારા િિા તિ, સુવિe gomત્તા' હે ગૌતમ! જીવાભિગમસૂત્રા ૧૧૮
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy