SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભા પૃથ્વી કે ભેદોં કા નિરુપણ હવે સૂત્રકાર રત્નપ્રભા વિગેરે પૃથ્વીએના ભેદ્દેનું કથન કરે છેમાળ મતે ચળળમા પુઢની વિા વત્તા' ઈત્યાદિ ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યા છે. રૂમા ગં અંતે ! ચનવમાં પુઢવી વિા વળત્તા' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી કેટલા પ્રકાર ની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પોયમા ! ત્તિવિદ્દા વાત્તા' હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી ત્રણ પ્રકારની કહી છે. તે ના' તે ત્રણ પ્રકાર વયંૐ' ખર કાંડ વિશિષ્ટ ભૂભાગનું નામ કાંડ છે. અને કઠણપણાનું નામ ખર છે. તેથી કઠણ એવા જે ભૂભાગ પૃથ્વીના પ્રદેશ હોય તે ખરકાંડ કહેવાય છે. ‘પંચત્તુજે ૩' જે કાંડમાં પક કાદવ વિશેષપણામાં હોય તેને પક બહુલ કાંડ' કહે છે. તેથી આ કાંડનુ નામ ‘પક અહુલ કાંડ એ પ્રમાણે કહ્યું છે.' ‘ગાવવતુઙે કં' જે કાંડમાં પાણીનું અધિકપણુ હોય તેવા કાંડને ‘અમ્મદુલકાંડ' કહેલ છે. માજ રીતે ખરકાંડ, પકકાંડ, અને અબ્બહુલકાંડના ભેથી રત્નપ્રભાપૃથ્વી ત્રણ પ્રકારની થાય છે. ‘મીત્તે ન ચળવમાનુનીપ્ લા તુ વિષે વાત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે તે કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે. આ પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા! મેજિવિષે વળત્તે' હે ગૌતમ! ખરકાંડ સાળ પ્રકારના કહેલ છે. ‘તું બહા' તે સેાળ પ્રકાશ આ પ્રમાણે છે. ‘ચળ ૩’રત્નકાંડ, આ રત્નકાંડ મરકત વિગેરે રત્નાની પ્રધાનતાવાળા છે. વર્' વાકાંડ, કાંડ પદના દરેકની સાથે સબધ રહેલે છે. તેથી અહિયાં વજ્ર શબ્દની સાથે કાંડ શખ્સના યાગ કરવાથી વાકાંડ એ પ્રમાણે કહેવાય છે. વજ્ર એ હીરાનુ' નામ છે, વાની પ્રધાનતા વાળા પ્રદેશનુંનામ વા કાંડ કહેવાય છે. વાકાંડ એ બીજો કાંડ છે, વૈદ્ધિ' વૈસૂય કાંડ-મ કાંડમા વૈય રત્નાનુ પ્રધાનપણું રહેલું છે, જોયિ જીવાભિગમસૂત્ર ૪
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy