________________
રે લોહિતાક્ષ કાંડ આ કાંડમાં લોહિતાક્ષ નામના રોનું પ્રધાનપણું રહેલું છે. “મહારાજે સારગલકાંડ-આ કાંડમાં મસારગલ રત્નનું પ્રધાન પણ રહેલું છે. “હંદમે હંસગર્ભકાંડ-આ કાંડમાં હંસગર્ભ રત્નનું અધિકપણું રહેલું છે. આ હંસગર્ભની પ્રધાનતા વાળા છઠા કાંડનું નામ છે. ggg' પુલાક કાંડ આ સાતમાકાંડ છે. “સોધિe” આ સૌગંધિક કાંડ નામને આઠમે કાંડ છે. “કોર” નવમાં કાંડનું નામ જયોતિરસ કાંડ એ પ્રમાણે છે. બાળે અંજનકાંડ આ દશમે કાંડ છે. ‘મંગળ પુઋણ અગીયારમાં કાંડ નું નામ “અંજન પુલાક છે. “રણ” બારમાં કાંડનુંનામ “રજતકાંડ, એ પ્રમાણે ન છે. “જ્ઞાચ તેરમા કાંડનુનામ જાતરૂપ એ પ્રમાણે છે. “જે ચૌદમા કાંડનું નામ અંક એ પ્રમાણેનું છે. “જિ” પંદરમા કાંડનું નામ ફટિકકાંડ એ પ્રમાણે છે. રિર્ ' સોળમા કાંડનું નામ “રિષ્ણકાંડ’ એ પ્રમાણેનું છે. આ સઘળા કાંડ પિત પિતાના નામથી પ્રસિદ્ધ રત્ન છે. આ રીતે આ પર કાંડ સોળ પ્રકારને કહેલ છે.
“કુછીણે મરે હે ભગવન આ “ચામg gવીર રતનપ્રભા પૃથ્વીમાં જે “ઘા રે' રત્નકાંડ છે, તે “#વિદે guત્તે કેટલા પ્રકારના કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોય!” હે ગૌતમાં “ રે પત્તે “રત્નકાંડ એક પ્રકારને જ કહેલ છે. “gવે નાવ ઉદ્દે એજ પ્રમાણે યાવત્ રિટકાંડ પણ એકજ પ્રકારને કહેલ છે. તેમ સમજવું અહિયાં યાવત્પદથી વાકાંડથી લઈને સ્ફટિકકાંડ સુધીના ચૌદ ૧૪ કાંડેને સંગ્રહ થયો છે. તથા રત્નકાંડથી લઈને રિપ્ટકાંડ સુધીના સઘળા કાંડે એક જ પ્રકારના છે. “મીરે ૬ મંતે ” હે ભગવન “રાજુમા ગુઢવી” રત્નપ્રભા પૃથ્વીમાં “ઉજવઢે કે gon?” બીજે જે પંક બહુલકાંડ છે. તે કેટલા પ્રકારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ચમા ! હે ગૌતમ! પંક બહુલકાંડ “પુનાના પuત્તે એક પ્રકારને જ કહેલ છે. “શરમાળ ગુઢવી જવિહા વળત્તા' હે ભગવાન શર્કરા પ્રભા પ્રથ્વી કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ વામીને કહે છે કે “નોરમા! vwiYi gunત્તા” હે ગૌતમ ! શર્કરા પ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. “gવં ગાવ હે રામા' આજ પ્રમાણે ચાવત વલુકા પૃથ્વી, પંક પ્રભા પૃથ્વી અને અધઃ સપ્તમી પૃથ્વી પણ એક જ પ્રકારની કહી છે. અહિયાં તેના સંબંધમાં પ્રશ્ન અને ઉત્તર વાકયે સ્વયં સમજી લેવા. જેમકે હે ભગવન વાલુકા પ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવાન પંક પ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહી છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પંકપ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. ઈત્યાદિ પ્રકારથી યાવત અધઃસપ્તમી પૃથ્વી સુધી પોતેજ પ્રશ્ન કરીને તેને ઉત્તર સમજી લેવું જોઈએ. એ સૂ. ૨ જીવાભિગમસૂત્ર