________________
પ્રકારના હોય છે. અને “qzgaar' શ્રેષ્ઠ પત્તનથી અર્થાત્ જૂદા જૂદા દેશોમાં ત્યાંની ત્યાંની સંસ્કૃતી પ્રમાણે તેનું નિર્માણ થાય છે, વળTI #જિયા? તથા મંજીષ્ઠાદિ રંગોથી જેમ જૂદા જૂદા દેશની પદ્ધતિ અનુસાર રંગવામાં આવેલ હોય છે. “તદેવ રે અગિયાર વિ કુમળા” તેજ પ્રમાણે આ અનન નામના કલ્પવૃક્ષે પણ “મળેલા વટુ વિવિહવીસાપરિયા વરવિણી કરવા અનેક પ્રકારની સ્વાભાવિક વસ્ત્ર વિધિથી પરિણત હોય છે. “વિત’ ઈત્યાદિ પદોને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સમજો. | સૂ. ૩૬
એકોરુકદ્દીપ મેં રહનેવાલે કે આકારાદિરુપ આદિકા નિરુપણ gnોચીfમતે ! વીવે મજુરાળ વિણ ગાજરમાવવોgo ઈત્યાદિ ટીકાર્ય -શ્રીગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું. પૂછયું છે કે હે ભગવન તે એકરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યનો આકાર ભાવનો પ્રત્યવતાર અર્થાત આકાર વિગેરે રૂપ કેવું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ચમા ! હે ગૌતમ! “તે મા' એકરૂક દ્વીપના તે મનુષ્ય “કgવમતર સોમવારંવા’ ચંદ્રની જેમ ઘણાજ વધારે સુંદર રૂપવાળા હોય છે. “મોકુત્તમચાવ” તે મનુષ્ય ઉત્તમ ઉત્તમ ભેગોના સૂચક લક્ષણે વાળા હોય છે. “મોનાસિરી’ ભેગજન્ય શ્રી નામ શોભાથી યુક્ત હોય છે. “સુનાવણવંજjદરા શરીરના પ્રમાણ અનુસાર પ્રમાણ યુકત મસ્તક વિગેરે તેઓનું અંગ જન્મથી જ અત્યંત સુંદર હોવાથી તેમનું શરીર સુંદર હોય છે. “સુવાદ્રિય કુખ્ય પાક વા” સુંદર આકારવાળા તથા કાચબા ના વાંસા જેવા ઉન્નત ચરણવાળા હોય છે, “તુuત્તમ ચતુમાસ્ત્રોમ
? તેના ચરણનું તળીયું. લાલ હોય છે. અને ઉ૫લ કહેતાં કમળના પાનના જેવા મૃદુતા ગુણવાળા હોય છે. અર્થાત્ કઠોર હોતા નથી. તથા શિરીષના પુષ્પના જેવા તે કેમળ હોય છે. “નાનાસાર મર રાવ જપરંamવિઝળાં તેમના ચરણમાં પહાડ, નગર, સાગર, સમુદ્ર, મકર-મધર, ચક, અને અંકધર-ચંદ્રમાં એઓના ચિહને હોય છે. અર્થાત્ આ આકારની રેખાઓ તેઓના ચરણોમાં હોય છે. “પશુપુરવાર ચંmચિવા તેમના પગની આંગળીયો પ્રમાણ સરની એટલે કે નાની મટી જ્યાં જે પ્રમાણની હોવી જોઈએ તેવી જ ત્યાં ત્યાં મળેલી રહે છે, “gઇન રજુ તંગિદ્ધગતા તેમના પગની આંગળીના નખ ઉન્નત ઊંચે ઉઠેલા પાતળા, લાલવર્ણ વાળા અને નિષ્પ, ચિકાશ યુક્ત કાંતીવાળા હોય છે. “નંદિવલુપિઝિTr' તેઓના ગુલ્ફ (એડી ઉપરની ગાંઠ) પ્રમાણપત
જીવાભિગમસૂત્ર
૧૭૪