________________
ઉદય ક્ષેત્ર અને અસ્તક્ષેત્ર એમ બે ક્ષેત્ર હેવાથી બમણુ કરવાથી રાણ હજાર પાંચસો છવીસ યોજના અને એક યોજનના બેંતાલીસ સાઠિયા ભાગ (૯૪પર૬૩) આટલા યોજના ક્ષેત્રનું પ્રમાણુ થઈ જાય છે. આ અવકાશાન્તર પ્રમાણ છે. અહિયા એવા ત્રણ અવકાશાન્તર હોવાથી આ ક્ષેત્ર પરિણામને ત્રણ ગણા કરવાથી અઠયાવીસ લાખ ત્રણ હજાર પાંચસે જન અને એક
જનના છ સાઠિયા ભાગ (૨૮૩૫૮ ) જન ક્ષેત્ર જે થાય છે, તે એક દેવને એક વિક્રમ અર્થાત્ બ્રમણ થાય છે. “હે શં ?’ તે એક વારમા આટલા ક્ષેત્ર સુધી પરિભ્રમણ કરવાના સામર્થ્ય વાળા કોઈ એક દેવ “રા વરિજા સુરિશાહ રાવ દિવા” પિતાની તે સકલદેવ પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, વર યુક્ત, ચપલ, ચંડ શીઘ ઉદ્ધત જવન, છેક અને દિવ્ય વાણ' દેવગતિથી “જીરૂવમળ વીણવામા’ ચાલતા ચાલતા ઓછામાં ઓછા એક દિવસ સુધી બે દિવસ સુધી, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી લાગઠ ચાલતા રહે તે એવી સ્થિતિમાં પણ “મળેારૂ વિમાન' વીવીવજ્ઞા' તે દેવ એ વિમાનમાં થી કઈ એક વિમાનને પાર કરી શકે છે. તેને ઉલંઘીને તે આગળ પણ નીકળી જાય છે. અને કેઈ એક વિમાનને તે પાર કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા પ્રકારના વિકમ-બળ વાળો કોઈ એક દેવ પિતાની દેવ પ્રસિદ્ધ ગતિથી લાગઠ છ માસ સુધી ચાલતું રહે છે પણ તે કઈ કોઈ વિમાનને જ પાર કરી શકે છે. બધા વિમાનની પાર જઈ શકતા નથી. p મહાક્રયા i મતે વિમા નોધમા Tomત્તા” હે ગૌતમ! તે વિમાને આટલા મોટા હેવાનું કહેલ છે.
શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “થિ નં મેસે! વિનાના હે ભગવન શું આ વિમાને છે? “ગષ્યળિ' અર્ચિ કરવાવાડું અચિરાવર્ત “ત્તરે નાવ અબ્દુત્તાવડિંviડું' એજ પ્રમાણે યાવત્ અચિ પ્રભ, અચિકાંત અર્ચિવર્ણ, અચિલેશ્ય, અચિંધ્વજ, અચિંશૃંગ, અને અર્ચિકૂટ, અર્ચાિ:શિષ્ટ, અગ્નિરૂત્તરાવંતસ આ વિમાને છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હિંતા જોયા! ગથિ’ હા ગૌતમ ! આ વિમાને છે. તે વિમાન છે મારા Twત્તા” હે ભગવન્ આ અઅિચિરાવત વિગેરે વિમાને કેટલા મોટા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gas, રોત્યિકાળ” હે ગૌતમ! સ્વસ્તિક
જીવાભિગમસૂત્ર
૧૩૫