________________
રે રં ગજુત્તરોવવાયા આ રીતે આ અનુત્તરે પપાતિક દેવોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અનુત્તરપપાતિક દેવેનું વર્ણન પુરૂં થતાં દેવ વર્ણન નું પ્રકરણ સમાપ્ત થઈ જાય છે. તેમજ આ પ્રકરણની સમાપ્તિમાં “તે તસવમાં આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે કે ત્રસકાયિક જીવોનું નિરૂપણ સમાપ્ત થાય છે, સૂ. ૨૯
ભેદસહિત પૃથિવી આદિ કે સ્થિત્યાદિ કા નિરુપણ વિશેષ કથન કરવા માટે સૂત્રકાર હવે પૃથ્વી સૂત્રનું કથન કરે છે. “જવિદાળે મરે! ગુઢવી Homત્તા’ ઈત્યાદિ
ટીકાર્થ-આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે “જવિહાળે મતે ! પુઢવી vઇત્તા હે ભગવન પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! દિવા પumત્તા” હે ગૌતમ ! પૃથ્વી છ પ્રકારની કહેવામાં આવી છે. “Tદા જેમકે “ પુત્રવી' લક્ષણ પૃથ્વી, આ પૃથ્વી સૂરા રૂપ હોય છે. જેમકે લુણો લાગેલ પત્થરમાંથી પોતાની મેળેજ રેતીનું ચૂર્ણ - ચૂરે થાય છે. “પુત્રવી? શુદ્ધ પૃથ્વી, પવૅત વિગેરેની મધ્યમાં વિદ્યમાન રહે છે. વાસ્તુશા પુરી’ વાલુકા પૃથ્વી, આ પૃથ્વી સ્વાભાવિકજ વાલુકા રેતીના રૂપમાં હોય છે “ગળોસિસ્ટ gઢવી મનઃશિલા પૃથ્વી “ggઢવી’ પર પૃથ્વી. આ પૃથ્વી પાષાણ પત્થર રૂપ હોય છે. આ પ્રમાણે લૂણ, શુદ્ધ વાલુકા, મન શિલા, શર્કરા અને ખર આ છ ભેદોવાળી પૃથ્વી હોય છે.
હવે સૂત્રકાર ક્ષણ વિગેરે પૃથ્વીની સ્થિતિ આદિનું વર્ણન કરે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે “છઠ્ઠ પુઢવી m મં! જેવાં ક્ષારું કર્યું પuત્તા” હે ભગવન સ્લણ પૃથ્વીની સ્થિતિ કેટલા કાળ ની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! ગળે અંતમુહુર્ત ૩ોળ માં વાસણ” હે ગૌતમા સ્લણ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે અને ઉત્કૃષ્ટથી તે એક હજાર વર્ષની કહેવામાં આવી છે. “શુદ્ધ ગુઢવીજું પુછા” હે ભગવન શુદ્ધ પ્રથ્વીની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ગોગં ગંતોમુદત્ત” હે ગૌતમ! શુદ્ધ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની કહી છે. અને “રોળ જરાવાસ સારું ઉત્કૃષ્ટથી બાર હજાર વર્ષની કહેલ છે. “વાસુચા પુત્રીનું પુરા હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ગoળે એરોમુત્ત' હે ગૌતમ ! વાલુકાપ્રભ પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી “પોલવાસણા ચૌદ હજાર વર્ષની કહેલ છે.
જીવાભિગમસૂત્ર
૧૪૧