________________
કથન કર્યુ છે, એજ પ્રમાણે વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભા આ પૃથ્વીયેામાં રહેલા ઘનેદધિ, ઘનવાત. તનુવાત, અને અવકાશાન્તર સબધી દ્રષ્ચાનુ વર્ણોની અપેક્ષાથી કાળાદિ રૂપથી, યાવત્ સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણમન વિગેરે થાય છે, તેમ સમજવું આ સંબંધમાં આલાપકોને પ્રકાર બધેજ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવેા. સૂ પા રત્નપ્રભા પૃથ્વી કે સંસ્થાન કા નિરુપણ
‘રૂમાળ અંતે! ચળવમા પુવી જિ.સંઢિયા પુન્નત્તા' ઇત્યાદિ
ટીકા-ગૌતમ સ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુને એવું પૂછેલ છે કે ‘માળ મતે ! ચળણમાં પુઢવી લિયિા' હે ભગવન જે આ રત્નપ્રભા પૃથ્વી છે, તે કેવા પ્રકારના સંસ્થાન વાળી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે નોચમા! શહરી સઢિયા પળત્તા હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જીલ્લરીઝાલરના આકાર જેવી અર્થાત્ ગેાળાકાર સંસ્થાનવાળી કહેવામાં આવી છે કેમકે આ વિસ્તારવાળા. વલય-મલેાયાના આકાર જેવી છે,
“इमी से णं भंते! रयणप्पभाए पुढवीए खरकंडे किं संठिए पण्णत्ते' हे ભગવત્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ખરકાંડ છે, તે િસતિદ્વન્તત્તે' કયા સ્થાન વાળા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ધ્રુજી મંટિ રમશે' હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ખરકાંડ છે, તે અલરી-ઝાલરના જેવા ગેાળ આકારવાળો કહ્યો છે. કેમકે આ પણ વિસ્તૃત લેાયાના આકાર જેવે! કહેલ છે. ‘મૌસેળ મતે ! ચળવમાણ્વી૬ ચળઝંડું િલ'ઝિલ્ પમ્મત્તે ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે રત્નકાંડ છે, તે કેવા આકારવાળો કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોચમાાં ઇસવી સંઝિલ પુન્નસે' હે ગૌતમ ! તે ઝાલરના આકાર જેવા ગાળ આકારવાળો કહેલ છે? વાવ à' રત્નકાંડના કથન પ્રમાણે યાવત્ ષ્ટિ કાંડપણ ઝાલરના આકાર જેવાજ આકારવાળો કહેલ છે. અહિયાં યાવત્ શબ્દથી વજ્રાકાંડ ૨, વૈટૂંકાંડ ૩, લેાહિતાક્ષકાંડ ૪, મસારગલકાંડ પ, હંસગ་કાંડ ૬, પુણાકકાંડ ૭, સૌગ ધિકકાંડ ૮, જ્યાતિરસકાંડ૯, અજનકાંડ ૧૦, અજન પુલાકકાંડ ૧૧, રજતકાંડ ૧૨, જાતરૂપકાંડ ૧૩, અંકકાંડ ૧૪, સ્ફટિકકાંડ ૧૫, અને ષ્ટિકાંડ ૧૬, આ બધાજ સાળે કાંડા ઝાલરના આકાર જેવા આકાર વાળાજ કહેલા છે.
‘ત્ર તંદુલે વિ' ખરકાંડ વિગેરેના કથન પ્રમાણે જ રત્નપ્રભા પૃથ્વીમાં ખીજો જે પ કબહુલકાંડ છે, તે પણ ઝાલરના જેવા આકારવાળાજ કહેવામાં આવેલ છે. 'વ' પ્રવ્રુત્તે વિ’એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં અબ્બહુલકાંડ છે તે પણ જાલરના આકાર જેવા આકારવાળા કહેલ છે. ‘વળોતૢિ વિરત્ન પ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં રહેલ ઘનેાધિ પણ ઝાલરના જેવા આકાર વાળેાજ કહેલ છે. 'વળા' ઘનાદિધની નીચેના ભાગમાં ઘનવાતપણ એ જ
જીવાભિગમસૂત્ર
૧૫